Bhaktinidhi Vivechan - Kadvu 41 || 12 Mar. 2026 || Pujyapad Mahant Swami || Chintan Katha
Автор: Chintan Katha
Загружено: 2026-03-12
Просмотров: 530
Описание:
Gurukul Rajkot
Title : વિરહ ભક્તિ કોને કહેવાય ?
• જેને ભોગમાં રુચિ હોય એ બીજાની સેવા ન કરી શકે
• ભક્તિનો એટલે કે સેવાનો વિરહ લાગે પછી ભગવાનનો વિરહ જાગે છે
• વિરહ ભક્તિ એ પાકી નિશાની છે કે તેના જીવમાં ભક્તિ ઉતરી ગઈ છે
• જો સાચી ભક્તિ જાગી હોય તો ભગવાન એને અંત:શત્રુ પણ ઉઠવા દેતા નથી
• સાધનમાં હેત કર્યા વિના સાધ્યમાં હેત થતું નથી
• ભગવાન પોતાના ભોગે પણ ભક્તની રક્ષા કરે છે
• સયોગ ભક્તિ થયા પછી જ વિરહ ભક્તિ થાય છે
• સંયોગ ભક્તિ થયા પછી જો goal નક્કી કરે અને મનન કરે તો વિરહ ભક્તિ થાય છે
• આજે આખા દિવસમાં કેટલી સેવા થઈ એનું ભગવાનના ભક્તે નામું રાખવું જોઈએ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: