Bhakti Nidhi - Kadvu 35 & 36 & Pad - 09 | 09 March 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji
Автор: Swaminarayan Chintan
Загружено: 2026-03-08
Просмотров: 475
Описание:
Gurukul Rajkot
Title : પૂ.શાસ્ત્રીજી મહારાજ ક્યારેય કોઈના વખાણ કરતા નહીં
• જેને આગલા જન્મમાં ભગવાનના દર્શન થયા હોય કે સેવા કરી હોય તેને આ જન્મમાં પોતાની ખામી દેખાય છે
• ગ્રહસ્થોને તો પોતાની ખામી કદાચ દેખાય પણ સાધુને દેખાવી એ તો બહુ મોટા ભાગ્ય હોય તો જ દેખાય છે
• માણસનું જીવન toothpasteની જેમ જેટલું દબાવે એટલું performance આપે છે
• મહારાજ અને નંદસંતોના સમયે જે સત્સંગની quality હોય એ આજે ન હોય down થઈ હોય માટે આ વખતે કલ્યાણમાં ચૂકી જવું નહીં
• પૂર્વના મોટા પુણ્ય હોય અને આ વખતે પણ મોટાને રાજી કર્યા હોય તો એ વખાણમાં લેવાય નહીં
• લાભનું calculation કરીને મહેનત કરવી પણ કોઈ calculation કરતું નથી માટે સંસારના માર્ગ જેટલી પણ ભગવાનના માર્ગમાં મહેનત નથી થતી
• ભગવાનના માર્ગેથી પાડે એથી મોટો કોઈ આપણો વેરી નથી
• વખાણ એ કુપથ્ય છે એનાથી અભિમાન રૂપી રોગ વકરે છે
• માણસનો સ્વભાવ છે કે પોતાના ગુણોનો સરવાળો કરે છે પણ ખામી ક્યારેય જોતો નથી
• આપણને ખામી દેખાતી હોય પણ સુધારો ન થતો હોય તો એનો અર્થ એવો થાય કે પૂર્વે એટલી ઓછી સેવા થઈ હશે પણ હવે આ વખતે આદરી દેવી અને પૂરું કરી દેવું
• નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો ભેગા થતા હતા ત્યારે એકબીજાના વખાણ કરતા હતા એવું ક્યાંય સત્સંગમાં સંભળાતું નથી
• પૂ.શાસ્ત્રીજી મહારાજે ક્યારેય પોતાના વખાણ થવા દીધા નથી અને બીજાના કર્યા પણ નથી
• ભગવાનનું કાર્ય કરે, ભક્તિ કરે, તો ગૃહસ્થોએ આપેલું અન્ન પચે
• ભગવાનમાં હેતના સંકલ્પો કેમ કરવા તો, નંદસંતોના ગોપી ભાવના કીર્તનો દ્વારા મહારાજમાં હેતના સંકલ્પો કરવા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: