નડીયાદ: આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને ન્યાયની માંગ સાથે મોટી સંખ્યા માં દલિત સમાજે રેલી યોજી...
Автор: G 24X7 NEWS
Загружено: 2026-02-14
Просмотров: 736
Описание: જય પાટીલ આપઘાત કેસ મામલે આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને ન્યાયની માંગ સાથે દલિત સમાજમાં રોષ ઉગ્ર બન્યો છે.નડિયાદ ખાતે કલેક્ટર કચેરીથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા સુધી દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજજનો દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.રેલી દરમિયાન “દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ બંધ કરો” અને “આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરો” જેવા નારાઓ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.Dinsha Patel College of Nursing ના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત કેસમાં જવાબદાર માનવામાં આવતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આગેવાનોએ તંત્રને ચેતવણી આપી હતી કે જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ કેસમાં ન્યાય મળવો જરૂરી છે અને દોષિતોને સજા થાય તે માટે તેઓ અંત સુધી લડત આપશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: