TULSI MATA/TULSI MATA VISHE NI JANO SHASTROKTA MAHITI/TULSINA PAN ANE KAST NU SHU CHHE MAHATVA
Автор: JAY BHAGWAN {Praful Pandya}
Загружено: 2021-11-11
Просмотров: 10151
Описание:
Praful Pandya: 9825588696
Connect with Shastriji Praful Pandya
Facebook: / shastrijiprafulpandya
Instagram: / shastrijiprafulpandya
Twitter: / shastrijipraful
YouTube Channel: / @jaybhagwanprafulpandya1199
તુલસી વિવાહનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્ય
ભગવાન કૃષ્ણનાં પત્ની છે તુલસી માતા
ભગવાન શાલીગ્રામ સાથે થાય છે તુલસીનાં વિવાહ
લક્ષ્મીનો અવતાર મનાય છે માતા તુલસી
તુલસીનાં પાન છે સોનાનાં પાન સમાન
તુલસીનાં માંજર છે રત્ન સમાન
ભગવાન કેશવને પ્રિય છે તુલસી
જ્યાં હોય તુલસી ત્યાં ભગવાન નારાયણનો હોય છે વાસ
તુલસીનાં પાન ઔષધિ સ્વરુપે ઉપયોગી છે
તુલસીનું બીજુ નામ છે વૃંદા
તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને ફેંકી ન દેવી
તુલસી સુકાઈ જાય તો ગંગાજળનો છંટકાવ કરવો
"રીં વૃંદાયૈ નમઃ"
મંત્ર બોલી તુલસીના કાષ્ટ સંગ્રહિત કરવા
તુલસીનાં કાષ્ટને હવનમાં હોમવાથી વિશેષ ફળની થાય છે પ્રાપ્તિ
તુલસીનાં કાષ્ટથી દિવો પ્રગટાવવો
તુલસીનાં કાષ્ટથી અગ્નિસંસ્કાર કરવામાં આવે છે
દ્વાદશી ,પૂનમ કે અમાસે તુલસી ન તોડવી
ઘરમાં સુતક હોય તો તુલસી ન તોડવી
ચપ્પલ પહેરીને તુલસીનાં પાન ન તોડવા
મંગળવાર ,રવિવાર અને શુક્રવારે તુલસીનાં પાન ન તોડવા
જેના ઘરમાં શાલીગ્રામ સ્થાપિત હોય તેને દોષ લાગતો નથી
ઔષધિ સ્વરુપે ગ્રહણ કરવા તુલસીનાં પાન તોડી શકાય
કારતક સુદ અગ્યારસે કરાય છે તુલસી વિવાહ
તુલસી વિવાહ કરવાથી ૨૧ પેઢીનાં પિતૃઓનો ઉદ્ધાર થાય છે
તુલસી વિવાહ કરવાથી કન્યાદાનનું ફળ થાય છે પ્રાપ્ત
ધનસંપત્તિ , આરોગ્ય અને ઐશ્વર્યની થાય છે પ્રાપ્તિ
યજમાને પૂર્વ દિશામાં મુખ રાખી ડાભી બાજુ એક બાજઠ રાખવુ
ભગવાન શાલીગ્રામની સ્થાપના કરવી
જમણી બાજુ બાજઠ પર તુલસીનું કુંડુ મુકવુ
તુલસી માતાને શણગાર કરી પૂજા કરવી
સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવી
કળશપૂજન પણ કરવુ
ભગવાન શાલીગ્રામને પંચામૃતથી સ્નાન કરાવો
અક્ષત ,પુષ્પ ,અબીલ અને ગુલાલથી પૂજા કરવી
એક અંતરપટ મુકી મંગલાષ્ટકનું ગાન કરવુ
તુલસી માતાની પૂજા કરવી
ગંગાજળ છાંટી તિલક કરી પૂજન કરવુ
"વૃંદા વૃંદવની વિશ્વપૂજિતા વિશ્વપાવની
પુષ્પસારા નંદની ચ તુલસી કૃષ્ણ જીવની"
આ મંત્ર બોલી તુલસી માતાને વંદના કરવા
નારાયણ અને તુલસી માતાને મીંઢળ બાંધવા
હસ્તમેળાપ કરી ભગવાનને પ્રાર્થના કરવી
હાથમાં જળ લઈ સંકલ્પ કરવો
શાલીગ્રામ અને તુલસી માતાનાં ફેરા કરવવા
તુલસી વિવાહ કરવાથી નારાયણ અને તુલસી માતાની કૃપા થાય છે પ્રાપ્ત
નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.
Prafulbhai Pandya, who had a keen knowledge of theology at an early age, has also been awarded many awards. He has received the Complete Scientific Vastu Shastra Analysis Award, International Astro Award, Ritual Award by the All Gujarat Brahmo Samaj. In the year 2017, Sri Lanka Navratna Award was given under Sri Lanka and Nepal. Also, Shiksha Bhushan Award, Lifetime Achievement Award has been received from Malaysia.
Tag:
#Gurujiprafulbhaipandya
#prafulpandya #astrologer
#knowlegeofvastu
#omjyotishkaryalay
#basaurdukhnahi
#tulsimata
#tulsivivah
#tulsi
#tulsipan
#tulsikast
#tulsipoojan
#lakshmimata
#tulsishyam
#maanjar
#vrunda
#jalandhar
#krishana
#shaligram
#tulsishaligram
#devseva
#mata
#narayan
#mindhan
#tulsikrishana
#dhan
#sampati
#aarogya
#manglastak
#tulsivivahnumahatva
#jaybhagwan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: