શાલીગ્રામ/જાણો શાલીગ્રામ પૂજન નો મહિમા /shaligram/shaligram poojana ni jano sampoorna mahiti
Автор: JAY BHAGWAN {Praful Pandya}
Загружено: 2022-09-05
Просмотров: 6682
Описание:
Praful Pandya: 9825588696
Connect with Shastriji Praful Pandya
Facebook: / shastrijiprafulpandya
Instagram: / shastrijiprafulpandya
Twitter: / shastrijipraful
YouTube Channel: / @jaybhagwanprafulpandya1199
ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરુપ છે ભગવાન શાલીગ્રામ
સાકાર અને નિરાકાર સ્વરુપે પ્રભુ આપે છે દર્શન
ગંડકી નદીમાંથી થઈ છે શાલીગ્રામની ઉત્પત્તિ
શાલીગ્રામ પર પ્રભુની જોવા મળે છે આકૃતિ
નર્મદામાંથી મળતા પત્થરને કહેવાય છે શિવલિંગ
ગંડકી નદીનાં પત્થરની શાલીગ્રામ સ્વરુપે થાય છે પૂજા
વિના પ્રતિષ્ઠાએ થાય છે શાલીગ્રામની પૂજા
ખંડિત થયા બાદ પણ મળે છે શાલીગ્રામની પૂજાનું ફળ
"ખંડિતં ત્રુતિટં ભગ્નં શાલગ્રામેન દોષભાક
ઈષ્ટા તુ યસ્ય યા મુર્તિઃ સતાં યત્નેન પુજયેત્"
ખંડિત શાલીગ્રામની મૂર્તિ પણ આપે છે ફળ
"તુલસી વિનાયા ક્રિયતે ન પુજા
સ્નાનં ન તદય તુલસી વિના ક્રુતમ
તુલસી વિના શાલીગ્રામની પૂજા થતી નથી
શાલીગ્રામનાં પ્રસાદમાં પણ મુકવી તુલસી
સ્નાન કરાવતી વખતે જળમાં તુલસી અર્પણ કરવી
ભગવાનનાં સ્વરુપને પણ અર્પણ કરવી તુલસી
ભગવાનનાં અષ્ટાક્ષર મંત્રનો કરવો જાપ
"ૐ નમો નારાયણાય"
"ચંદન નાગુરુ કર્પૂર કુમકુમોશીર પદ્મકૈઃ
અનુલિપ્તો હરિર્ભકત્યા વરાન્ ભોગાન્ પ્રયચ્છતિ"
શાલીગ્રામ ભગવાનને ચંદનનું તિલક કરવુ
ગોપીચંદન , કપૂર ચંદન અને રક્ત ચંદનથી પૂજા કરવી
"બિલ્વપત્રં સમીપત્રં પત્રંભૃગરજસ્ય ચ
તમાલા મલકીપત્રં શસ્તં કેશવં પુજને"
પાંચ પ્રકારનાં પુષ્પ શાલીગ્રામને કરવા અર્પણ
બિલ્વપત્ર , સમીપત્ર ,ભૃંગરાજનું પત્ર
આમળાનાં પત્ર અને તુલસીનું પાન અર્પણ કરવુ
ભગવાનનું ચરણામૃત હોય છે નિર્મળ
ચરણામૃત મનુષ્ય કરે છે ગ્રહણ
"અકાલમૃત્યુ હરણં ભયવ્યાધિ વિનાશનમ્
દેવપાદોદકં પિત્વા જઠરે ધારયામ્યહમ્"
શાલીગ્રામનું ચરણામૃત ગ્રહણ કરવાથી અકસ્માતે મૃત્યુ થતુ નથી
જીવનમાં રહેલા ભયનો થાય છે વિનાશ
ચરણામૃતથી શરીરનું થાય છે શુદ્ધિકરણ
અમંગલને ટાળવા ચરણામૃતનો ઘરમાં કરવો છંટકાવ
"શંખ મધ્યસ્થિતં તોયં ભ્રામિતં કેશવો પરિ
અંગલગ્નં મુષ્યાણાં બ્રહ્મ હત્યા વ્યપોહતિ"
ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ થાય છે દૂર
ઘર બને છે શુદ્ધ
બ્રહ્મહત્યા સમાન થયેલા પાપમાંથી મળે છે મુક્તિ
પ્રભુની આરતી વખતે ગરુડ ઘંટડીનો કરવો નાદ
શંખનો નાદ કરી ભગવાનની પ્રદક્ષિણા કરવી
"એકાચણ્ડયા રવે સપ્ત તિસ્ત્રઃ કાર્યા વિનાયકે
હરેશ્ચતસ્ત્રઃ કર્તવ્યાઃ શિવસ્યાર્ધ્ય પ્રદક્ષિણા"
માતાજીની એક, સૂર્યદેવની સાત , ગણેશની ત્રણ
અને શાલીગ્રામ ભગવાનની ચાર પ્રદક્ષિણા કરાય છે
શિવજીની અડધી પ્રદક્ષિણા કરવાનો છે મહિમા
પૂજા અને વંદન કર્યા બાદ પ્રભુને તુલસીનાં ક્યારામાં મુકવા
ઘરમાં આવે છે લક્ષ્મી
શાલીગ્રામ ભગવાન પર અભિષેકનો રહેલો છે મહિમા
"દક્ષિણાવર્ત શંખેન તિલમિશ્રોદકેન ચ
ઉદકેનાભિમાત્રે તુ યઃ કુર્યાદભિષેચનમ્"
દક્ષિણાવર્તી શંખમાં જળ ભરી તલ પધરાવવા
લક્ષ્મીપ્રાપ્તિ માટે આ જળથી કરવો અભિષેક
દ્વાદશી અને પૂનમની તિથી એ ગાયનું દૂધ શંખમાં ભરવુ
આ દૂધથી અભિષેક કરવાથી પાપોમાંથી મળે છે મુક્તિ
સ્વર્ગ સમાન સુખની પ્રાપ્તિ માટે મધ અને સાંકરનો કરવો અભિષેક
અભિષેકનું જળ મસ્તક પર લગાવાથી તેજની થાય છે પ્રાપ્તિ
કુવાનાં જળનાં અભિષેકથી અપમૃત્યુને ટાળી શકાય છે
તીર્થ જળનાં અભિષેકથી કુળનો થાય છે ઉદ્ધાર
શાસ્ત્રોમાં જણાવેલો છે ભગવાન શાલીગ્રામનો મહિ
નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.
Prafulbhai Pandya, who had a keen knowledge of theology at an early age, has also been awarded many awards. He has received the Complete Scientific Vastu Shastra Analysis Award, International Astro Award, Ritual Award by the All Gujarat Brahmo Samaj. In the year 2017, Sri Lanka Navratna Award was given under Sri Lanka and Nepal. Also, Shiksha Bhushan Award, Lifetime Achievement Award has been received from Malaysia.
Tag:
#Gurujiprafulbhaipandya
#prafulpandya
#astrologer
#knowlegeofvastu
#omjyotishkaryalay
#shaligram
#shaligrampoojan
#bhagwanshaligram
#gandkinadi
#bhagwanvishnu
#vishunubhagwan
#tulsi
#tulsivivah
#tulsishaligram
#shaligrammahima
#charnamrut
#shaligramnipooja
#ekadashi
#parivartiniekadashi
#vishnuswaroop
#shankhnad
#ghantnad
#lakshmimata
#abhishek
#dwadashi
#poonam
#tirthjal
#kuvanujal
#sakar
#nirakar
#bhagwan
#jaybhagwan
#basaurdukhnahi
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: