નારી રત્નો ભર વરસાદમાં મહારાજ મીણબાઈને ઘરે પધાર્યા ત્યારે શું થયું ? Swaminarayan Katha
Автор: Swaminarayan Leela
Загружено: 2026-02-15
Просмотров: 1918
Описание:
નારી રત્નો ભર વરસાદમાં મહારાજ મીણબાઈને ઘરે પધાર્યા ત્યારે શું થયું ? Swaminarayan Katha
તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏
સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય નારી ભક્ત ચરિત્ર કરિયાણાના મીણબાઈનું છે કે જે ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત હતા. એકવાર મહારાજ કરિયાણામાં પધારેલા અને સભા કરતા હતા. સભા પૂરી થયા પછી ખૂબ વરસાદ આવ્યો અને મહારાજને ભૂખ લાગી. આથી તેઓ મીણબાઇની ઘરે પધાર્યા. મીણબાઈ ને મહારાજને શરીર સાફ કરવા માટે રૂમાલ આપ્યો અને પછી રસોઈ બનાવવા માટે રસોડામાં ગયા. ત્યાં જઈને જોયું તો ચુલા માં પાણી ઘરે ગયું હતું આથી તેમણે પાણીયારે જઈ ગોળો ફોડી નાખ્યો અને એ ગોળાનો ચૂલો બનાવ્યો. ત્યારબાદ શું બન્યું તે જાણવા માટે વીડિયોની મુલાકાત લો.
સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું..
સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ.
આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે।
ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે।
આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે।
આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે.
✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏
🎧 Audio:
Original voice narration (my original voice).
🎨 Images:
AI-generated images (non-copyright).
#bhaktcharitra #swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayandhun #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #vadtalmandir #harikrushnamaharaj #junagadhmandir #gadhpurmandir #satsang #gopinathjimaharaj#kalupurmandir
#swaminarayannariratna #motivationalvideo
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: