ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

નારી રત્નો ભાયાવદરના લીલીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

Автор: Swaminarayan Leela

Загружено: 2026-01-25

Просмотров: 1740

Описание: નારી રત્નો ભાયાવદરના લીલીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏
સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય નારી ભક્ત ચરિત્ર ભાયાવદરના લીલીબાઈ છે . જે સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત હતા. તેમના પુત્ર નાનાલાલ પણ મહારાજના ભક્ત હતા. તેમના ગામમાં ઘણા લોકો સ્વામીનારાયણના દ્વેષી હતા. લીલીબાઈ અને બીજા ગામના સત્સંગી લોકો મહારાજ અને સંતોની ગામમાં પધરાણી કરતા તે અન્ય દ્વેષી લોકોને ગમતું નહી .આથી તેઓ લીલીબેન અને બીજા સત્સંગીઓ સાથે વેરભાવ રાખતા. એકવાર જ્યારે મહારાજ ભાયાવદર પધાર્યા ત્યારે તે પહેલાં નાનાલાલે ગામમાં દ્વેષી લોકોને કહ્યું કે અમારા સંતો અને અમારા ભગવાન ગામમાં પધારે છે. જો કોઈ તેને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો પછી જોયા જેવી થશે. આથી ગામના લોકોએ તેમના હિંમત જોઈએ ડરીને કંઈ કાવાદાવા ના કર્યા . અને મહારાજની ખુબ ઉત્સાહથી પધરામણી કરી . એકવાર વડતાલ ઉત્સવમાં નાના લાલ ગયા ત્યારે તેમની સાથે જાદવભાઈ પણ હતા. ઉત્સવ પૂરો થતાં તેઓ મહારાજની રજા લેવા ગયા. ત્યારે મહારાજે કહ્યું કે ,અમદાવાદના રસ્તે ના જતા. ત્યાં ચોર- ડાકુ અને લુંટારાઓનો ભય રહે છે અને તેઓ લોકોને મારી નાખે છે. તેમ છતાં ખરીદીની લાલચે તેઓ અમદાવાદના રસ્તેથી ગયા. અને આગળ શું બન્યું તે જાણવા માટે મુલાકાત લો.


સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું..

સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ.

આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે।
ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે।

આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે।

આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે.

✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏

🎧 Audio:
Original voice narration (my original voice).

🎨 Images:
AI-generated images (non-copyright).

#swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayandhun #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #vadtalmandir ##kalupurmandir #harikrushnamaharaj #junagadhmandir #gadhpurmandir #gopinathjimaharaj #mahotsav #satsang
#swaminarayannariratna #motivationalvideo

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
નારી રત્નો ભાયાવદરના લીલીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

વડતાલના સોંડા કોળીના પત્ની મીનળબાઈનો થાળ જમતા જોઈ બ્રહ્માનંદ સ્વામી એ શું કહ્યું ? Nari ratno

વડતાલના સોંડા કોળીના પત્ની મીનળબાઈનો થાળ જમતા જોઈ બ્રહ્માનંદ સ્વામી એ શું કહ્યું ? Nari ratno

નારી રત્નો મેથાણના અમરબાઈ swaminarayan nari ratno | Amarbai | swaminarayan charitr

નારી રત્નો મેથાણના અમરબાઈ swaminarayan nari ratno | Amarbai | swaminarayan charitr

ગઢપુરના બાપુ એભલ ખાચરનું આખ્યાન | Gadhpur Na Abhel Khachar | Swaminarayan Bhagwan Na BhaktaRatno

ગઢપુરના બાપુ એભલ ખાચરનું આખ્યાન | Gadhpur Na Abhel Khachar | Swaminarayan Bhagwan Na BhaktaRatno

નારી રત્નો હળિયાદના રુકમઈબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

નારી રત્નો હળિયાદના રુકમઈબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

જેતપુરના જીવાજોષી : અડગ નિષ્ઠા અને શ્રીજી મહારાજની અપાર કૃપાની અમર કથા

જેતપુરના જીવાજોષી : અડગ નિષ્ઠા અને શ્રીજી મહારાજની અપાર કૃપાની અમર કથા

Jivan Upayogi Pravchan | માત્ર પૈસાની પાછળ ભાગશો તો જીવન ડૂબી જશે મૂલ્ય બનાવો | Baps Katha 2026 |

Jivan Upayogi Pravchan | માત્ર પૈસાની પાછળ ભાગશો તો જીવન ડૂબી જશે મૂલ્ય બનાવો | Baps Katha 2026 |

નારી રત્નો લાંઘણેજના સોનબાઇ swaminarayan nari ratno | swaminarayan Charitr |  swaminarayan katha

નારી રત્નો લાંઘણેજના સોનબાઇ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ-૪ || ઉદગીથ-૧૧, મહારાજના શરીરમાં ટૂંટિયું પ્રવેશે છે

ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ-૪ || ઉદગીથ-૧૧, મહારાજના શરીરમાં ટૂંટિયું પ્રવેશે છે

 નારી રત્નો વારણાના પૂતળીબાઈ જેને ખીચડી ખાતાય નથી આવડતું તે અનંતના કલ્યાણ કેવી રીતે કરશે? Nari ratno

નારી રત્નો વારણાના પૂતળીબાઈ જેને ખીચડી ખાતાય નથી આવડતું તે અનંતના કલ્યાણ કેવી રીતે કરશે? Nari ratno

ભગવાન સૂર્યની વ્રત કથા | રવિવારે સાંભળવાથી રોગ બીમારી ક્યારેય આવતી નથી | Ravivar Surya Puja

ભગવાન સૂર્યની વ્રત કથા | રવિવારે સાંભળવાથી રોગ બીમારી ક્યારેય આવતી નથી | Ravivar Surya Puja

સવારે કેટલા વાગે કરેલું સ્નાન ઉત્તમ માનવામાં આવે છે??

સવારે કેટલા વાગે કરેલું સ્નાન ઉત્તમ માનવામાં આવે છે??

સ્વામિનારાયણ પ્રભાતિયા || દાદાના દરબાર જાશુ || Dada na Darbar Jasu || પ્રભાતિયા || Prabhatiya

સ્વામિનારાયણ પ્રભાતિયા || દાદાના દરબાર જાશુ || Dada na Darbar Jasu || પ્રભાતિયા || Prabhatiya

છાપરી ગામના મુક્ત જાનબાઈ | Chhapri Gamna Mukt Janbaai | Pu. HariSwarupdasji Swami | Daily Satsang

છાપરી ગામના મુક્ત જાનબાઈ | Chhapri Gamna Mukt Janbaai | Pu. HariSwarupdasji Swami | Daily Satsang

Udepur na zamkubai  / ઉદયપુર ના ઝમકુબાઈ / swaminarayan charitra / Gujrati story 2024

Udepur na zamkubai / ઉદયપુર ના ઝમકુબાઈ / swaminarayan charitra / Gujrati story 2024

નારી રત્નો. ગુણાતીતાનંદ સ્વામીના માતા ભાદરાના સાકરબાઈનું આખ્યાન swaminarayan nari ratno gunatit mata

નારી રત્નો. ગુણાતીતાનંદ સ્વામીના માતા ભાદરાના સાકરબાઈનું આખ્યાન swaminarayan nari ratno gunatit mata

આસન પાથર્યા વિના પૂજા કરવાથી….

આસન પાથર્યા વિના પૂજા કરવાથી….

પંચાળાના ઝીણાભાઈ ઠાકોર નું આખ્યાન | Panchala Jinabhai Thakor | Swaminarayan Bhagwan Na BhaktaRatno

પંચાળાના ઝીણાભાઈ ઠાકોર નું આખ્યાન | Panchala Jinabhai Thakor | Swaminarayan Bhagwan Na BhaktaRatno

ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ-૧ || ઉદગીથ-૪, અયોધ્યાની પુણ્યભૂમિમાં

ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ-૧ || ઉદગીથ-૪, અયોધ્યાની પુણ્યભૂમિમાં

નિર્માનીભક્ત લોયાના સુરાખાચરનું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાનના ભક્તરત્નો | Swaminarayan Bhagvan Leela

નિર્માનીભક્ત લોયાના સુરાખાચરનું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાનના ભક્તરત્નો | Swaminarayan Bhagvan Leela

જાળીયા ગામના હીરા ઠક્કરની નિષ્ઠા | Jaliya Na Hira Thakkar | Swaminarayan Bhagwan Na Bhaktaratno

જાળીયા ગામના હીરા ઠક્કરની નિષ્ઠા | Jaliya Na Hira Thakkar | Swaminarayan Bhagwan Na Bhaktaratno

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]