ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

નાથદ્વારા શ્રીનાથજી મંદિર નું રહસ્ય | દરેક સ્થાન નો મહિમા અને ભાવના Shreenathji Mandir Secrets

Автор:

Загружено: 2025-10-09

Просмотров: 7265

Описание: નાથદ્વારા શ્રીનાથજી મંદિર નું રહસ્ય | દરેક સ્થાન નો મહિમા અને ભાવના
-| Shreenathji Mandir Secrets part - 2

શ્રીનાથજી મંદિર નાથદ્વારા | દરેક સ્થાન ના નામ અને ભાવ ભાવના ભાગ - ૨
---
📖 About Video

નાથદ્વારા માં શ્રીનાથજી મેવાડ ના અજબ કુંવર ને આપેલા વચન મુજબ વ્રજ થી મેવાડ પધારેલા, અને અહીં શ્રીનાથજી નું નિવાસ સ્થાન થયું. આ મંદિર દેવાલય નહિ પરંતુ નંદાલય ના ભાવ થી છે.
મંદિર માં આવેલા શ્રી ગોવર્ધન ચોક, રત્ન ચોક, કમલ ચોક, ફુલ ચોક, તેમજ જગમોહન, મણીકોઠા, ડોલ તિવારી, ધ્રુવ બારી જેવા સ્થાન નું પોતાનું વિશેષ મહત્વ છે.

આજના સત્સંગમાં બીજા ભાગ માં આપણે દરેક ચોક અને સ્થાન ની પુષ્ટિમાર્ગીય ભાવના, તેમનું રહસ્ય અને દર્શન નું મહત્વ સમજવાના છીએ.
જે ભક્તો આ ભાવના સાથે દર્શન કરે છે, તેઓને શ્રીનાથજી ના દર્શન માં અલૌકિક આનંદ ની અનુભૂતિ થાય છે.

---
શ્રીનાથજી, નાથદ્વારા મંદિર, Shreenathji Mandir, pushtimarg mandir, Shreenathji secrets, Shreenathji mandir na chok, pushtimarg satsang, pushtimarg gujarati, pushtimarg mandir bhavna, gusainji, pushtimarg seva, Shreenathji pushtimarg, pushtimarg bhakti, pushtimarg mandir darshan

નાથદ્વારા શ્રીનાથજી મંદિર ના ચોક નું મહત્વ
પુષ્ટિમાર્ગ માં શ્રીનાથજી મંદિર ની ભાવના શું છે
Shreenathji mandir Nathdwara secrets explained in Gujarati
શ્રીનાથજી મંદિર ના સ્થાન નું રહસ્ય
pushtimarg mandir bhavna satsang

---
🔖
\#ShreenathjiMandir
\#Nathdwara
\#Pushtimarg
\#VaishnavBhakti
\#Shreenathji

---
🎯 📚 અમારા ચેનલ નો ઉદેશ્ય (Channel Purpose)

🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ ના પાયા ની સમજણ આપવી
🔸 નવા વૈષ્ણવો ને સત્સંગ તરફ પ્રેરિત કરવાં
🔸 સત્સંગ દ્વારા શ્રીમહાપ્રભુજી ના સિદ્ધાંતો નો પ્રચાર કરવો
🔸 વૈષ્ણવો ને પુષ્ટિમાર્ગીય ભાવના થી અવગત કરાવવાં

વિડીયો પસંદ આવ્યો હોય તો 👍 Like કરો,
📝 Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને આવાં સત્સંગ સાંભળવા માટે *PustiGyan Satsang* ચેનલ ને 🔔 Subscribe જરૂર કરો.

📩 Contact us : [[email protected]]

🙏જય શ્રીકૃષ્ણ 🙏

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
નાથદ્વારા શ્રીનાથજી મંદિર નું રહસ્ય | દરેક સ્થાન નો મહિમા અને ભાવના Shreenathji Mandir Secrets

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

ભોળા નાં ભગવાન 👌| ShriNathji Bhakt Story | Pushtimarg Video 🙏

ભોળા નાં ભગવાન 👌| ShriNathji Bhakt Story | Pushtimarg Video 🙏

ઘર બેઠા કરો ગોકુળની યાત્રા | Gokul Tour | Nand Bhavan | 84 Khambha Mandir | Raman Reti | Old Gokul

ઘર બેઠા કરો ગોકુળની યાત્રા | Gokul Tour | Nand Bhavan | 84 Khambha Mandir | Raman Reti | Old Gokul

मंत्रमहिषासुरमर्दिनि स्तोत्रम् - अयि गिरिनन्दिनि

मंत्रमहिषासुरमर्दिनि स्तोत्रम् - अयि गिरिनन्दिनि

શ્રીનાથજીના ધજાજીનું મહાત્મ્ય / ધજાજી શાં માટે પધરાવે છે ?/ श्रीनाथजी मंदिर नाथद्वारा

શ્રીનાથજીના ધજાજીનું મહાત્મ્ય / ધજાજી શાં માટે પધરાવે છે ?/ श्रीनाथजी मंदिर नाथद्वारा

Nathdwara Vlog

Nathdwara Vlog

|| શ્રીનાથજી મંદિરનો સંપૂર્ણ ઈતિહાસ || #shortfeed #trending #shreenathji #nathdwara #viral #shorts

|| શ્રીનાથજી મંદિરનો સંપૂર્ણ ઈતિહાસ || #shortfeed #trending #shreenathji #nathdwara #viral #shorts

શ્રી ગિરિરાજજી પરિક્રમા નું ફલ/ પરિક્રમા કેવી રીતે કરવી? / Shri Girirajji

શ્રી ગિરિરાજજી પરિક્રમા નું ફલ/ પરિક્રમા કેવી રીતે કરવી? / Shri Girirajji

જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓને પણ આપણે શા માટે માન આપવું જોઈએ? | Pushtimarg TV | Shree Vallabh

જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓને પણ આપણે શા માટે માન આપવું જોઈએ? | Pushtimarg TV | Shree Vallabh

યમુનાષ્ટક કરવાનું સાચું ફળ શું છે ? બહુ ઓછા લોકો જાણે છે ખાસ સાંભળો

યમુનાષ્ટક કરવાનું સાચું ફળ શું છે ? બહુ ઓછા લોકો જાણે છે ખાસ સાંભળો

कैसे हुआ श्रीजी (श्रीनाथजी) का प्राकट्य II SHREENATHJI PRAKTYA

कैसे हुआ श्रीजी (श्रीनाथजी) का प्राकट्य II SHREENATHJI PRAKTYA

યમુનાષ્ટકનો સંપૂર્ણ અર્થ, વૈષ્ણવો ખાસ સાંભળે.🙏 #shreenathji #yamunastakam #yamunaji #vaishnav #astro

યમુનાષ્ટકનો સંપૂર્ણ અર્થ, વૈષ્ણવો ખાસ સાંભળે.🙏 #shreenathji #yamunastakam #yamunaji #vaishnav #astro

વૈષ્ણવોએ શુભ પ્રસંગે કોનું પૂજન કરવું? / પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય નું સ્વરૂપ /aniyashray #satsang

વૈષ્ણવોએ શુભ પ્રસંગે કોનું પૂજન કરવું? / પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય નું સ્વરૂપ /aniyashray #satsang

श्रींनाथजी मंदिर नाथद्वारा | Shrinathji Temple Nathdwara Rajasthan |  History | Darshan | A to Z |

श्रींनाथजी मंदिर नाथद्वारा | Shrinathji Temple Nathdwara Rajasthan | History | Darshan | A to Z |

Day-10 | વ્રજ યાત્રા | Lili Parikrama | Vraj 84 kos parikrama2025 | Gulalkund | Jatipura | Shyamdhak

Day-10 | વ્રજ યાત્રા | Lili Parikrama | Vraj 84 kos parikrama2025 | Gulalkund | Jatipura | Shyamdhak

ઠાકોરજી ને મિશ્રી ધરાવતા સમયે વૈષ્ણવે ભૂલથી પણ આ કાર્ય ન કરવું? | Pushti Bhakti

ઠાકોરજી ને મિશ્રી ધરાવતા સમયે વૈષ્ણવે ભૂલથી પણ આ કાર્ય ન કરવું? | Pushti Bhakti

વ્રજરાજ બાવા 35 દિવસ સુધી હોસ્પિટલમાં હતા ત્યાં કેવો ચમત્કાર થયો ?

વ્રજરાજ બાવા 35 દિવસ સુધી હોસ્પિટલમાં હતા ત્યાં કેવો ચમત્કાર થયો ?

શ્રીનાથજી કેવી રીતે પ્રગટ થયા? || ગોવર્ધનથી નાથદ્વારા સુધીની અદ્ભુત કથા || Nathdwara Temple History

શ્રીનાથજી કેવી રીતે પ્રગટ થયા? || ગોવર્ધનથી નાથદ્વારા સુધીની અદ્ભુત કથા || Nathdwara Temple History

પુષ્ટિમાર્ગ વિશેની ખોટી માન્યતાઓ : સત્ય શું છે? | Myths vs Truth || ખોટી માન્યતાઓ અને સાચું સત્ય

પુષ્ટિમાર્ગ વિશેની ખોટી માન્યતાઓ : સત્ય શું છે? | Myths vs Truth || ખોટી માન્યતાઓ અને સાચું સત્ય

જીવન પવિત્ર બની જાય તેવા યમુનાજી ના ચાલીસા I સવાર સાંજ બને ટાઈમ આ પાઠ કરવા જોય I YAMUNA CHALISA

જીવન પવિત્ર બની જાય તેવા યમુનાજી ના ચાલીસા I સવાર સાંજ બને ટાઈમ આ પાઠ કરવા જોય I YAMUNA CHALISA

જો તમારાથી સેવા ન થઈ શકે તો રોજ સવારે આટલું અવશ્ય કરજો.આપશ્રીના સુંદર વચનામૃત | Shri Vallabhrayji |

જો તમારાથી સેવા ન થઈ શકે તો રોજ સવારે આટલું અવશ્ય કરજો.આપશ્રીના સુંદર વચનામૃત | Shri Vallabhrayji |

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]