ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

કળિયુગ માં યોગી પુરુષ ની દિવ્ય શક્તિ | ગિરનાર ના અદભુત સંત | દશરથ બાપુ

Автор: Gir Village Life

Загружено: 2024-01-11

Просмотров: 27879

Описание: કળિયુગ માં યોગી પુરુષ ની દિવ્ય શક્તિ | ગિરનાર ના અદભુત સંત | દશરથ બાપુ


વિજ્ઞાન અને અધ્યાત્મ નો સમન્વય | Zero Dimension મા જવાનું વિજ્ઞાન | Cells ને યોગ દ્રારા ક્વોન્ટમમાં ફેરવવાનું વિજ્ઞાન

લાગણી, ભાવના, આત્મિયતા, શ્રધ્ધા અને સમર્પણ વિશે દશરથબાપુ કહે છે કે તે ઇમોશનલ સેન્સને ડેવલપ કરે છે અને ઇમોશનલ સેન્સે એટલે કચરાપેટી. પોતાના પરિવાર પુરતા આ ગુણો બરાબર છે બાકી તે કચરાપેટીથી વિશેષ નથી, કેમ કે જો તમે આવી કચરાપેટી રાખશો તો કોઇપણ આવીને તેમાં તેનો કચરો નાખી જશે.
તેમની અન્ય એક સોલિડ સાયન્ટિફિક વાત એટલે Cells(કોષ)નું જૈવિક વિજ્ઞાન જેમાં તેઓ કહે છે કે Cells વચ્ચે એનર્જી ચેનલ આવેલ હોય છે. જો આ એનર્જી ચેનલ ડિસ્ટર્બ થયા વગર અવિરત ચાલુ રહે તો વ્યક્તિનાં શરીરને વૃધ્ધાવસ્થા લાગુ નથી પડતી કેમ કે Cells એ જ અવસ્થામાં રહે છે. તેઓ પોતે ૭૫ વર્ષની વયના છે તેમ છતા તેમની ચામડી લબડતી નથી તેવું તેઓ જણાવે છે. અને જો કોઇ યોગી યોગ દ્રારા Cellsને ક્વોન્ટમમાં ફેરવી નાખે તો પછી શરીરનો ક્યારેય નાશ થઇ શકતો નથી. આવા કેટલાય સિધ્ધો અને યોગીઓ આજની તારીખે ગિરનારમાં વાસ કરે છે જે આ ક્રિયા દ્રારા જ શરીરને ક્વોન્ટમમાં રુપાંતર કરીને સેંકડો વર્ષો સુધી એમ જ રહી શકે છે. અમરત્વનો નિયમ એટલે બીજુ કંઇ નહી પરંતુ Cellsને યોગ દ્રારા ક્વોન્ટમમાં ફેરવવાનું વિજ્ઞાન.
પોતે તિબેટ તેમજ ગિરનારમાં રહીને સાધનાઓ કરી છે અને દિવ્યશક્તિઓ પ્રાપ્ત કરી છે તેમજ અમુક દિવ્યશક્તિઓ તેઓ લઇને જ આવેલ તે વાત પણ તેઓ સત્સંગમાં કરતા હોય છે.

આનંદની વ્યાખ્યા તેઓ કરતા કહે છે કે આનંદ એટલે બીજુ કંઇ નહી પરંતુ તમારા બ્રેઇનમાં ચાર રસાયણો Oxytocin, Serotonin, Dopamine અને Melatoninનું વ્યવસ્થિત બેલેન્સ. બીજુ કંઇ નહી.

શિવલિંગ એટલે એક “અણુ રીએક્ટર”. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એટલે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે, કાલિ, સરસ્વતિ અને લક્ષ્મી એ એગોન, સાયગોન અને અલ્ટ્રોન છે, હનુમાનજી, ગણપતિ અને કાર્તિકસ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, એમ એ નવ પાર્ટિકલથી બન્યું છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન.

દશરથબાપુની વાતો સાયન્ટિફિક તો લાગે જ સાથે સાથે ગુહ્ય પણ લાગે કેમ કે તેઓની મહતમ વાત છે તે રેશનલ માઇન્ડને સ્પર્શે એવી છે કેમ કે તેમની વાત પાછળ આંધળા વિશ્વાસને બદલે ચોક્કસ મેથેમેટિકલ નિયમની જ વાત તેઓ કરે છે. આમ જોઇએ તો અધ્યાત્મ એટલે નરી ચર્ચાનો વિષય નથી પરંતુ જાત-અભ્યાસ અને તેના દ્રારા પ્રાપ્ત કરેલ જાત-અનુભૂતિનો છે એટલે દશરથબાપુને જ્યારે રુબરુ મળો ત્યારે ચોક્કસ થાય કે આ મહાત્મા ખરેખર કંઇક અલગ છે અને માત્ર પ્રવચન કે ફિલોસોફિ કે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાનમાત્ર નહિ પરંતુ જાતે સિધ્ધ કરેલ યોગનાં પ્રતાપે બોલી રહ્યા છે.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
કળિયુગ માં યોગી પુરુષ ની દિવ્ય શક્તિ | ગિરનાર ના અદભુત સંત | દશરથ બાપુ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Polska Popadnie w Niełaskę! - Analiza Przepowiedni Jasnowidza Jackowskiego - Ator

Polska Popadnie w Niełaskę! - Analiza Przepowiedni Jasnowidza Jackowskiego - Ator

શિવાલય જઈને આ કામ કરે તો ક્યારેય જીવનમાં મહાદેવ P Giribapu katha #Mahadev #shiv

શિવાલય જઈને આ કામ કરે તો ક્યારેય જીવનમાં મહાદેવ P Giribapu katha #Mahadev #shiv

ગિરનારની ગોદમાં સિદ્ધયોગી દશરથબાપુના જીવનની વાતો | Dashrath Bapu | Girnar | Shivratri

ગિરનારની ગોદમાં સિદ્ધયોગી દશરથબાપુના જીવનની વાતો | Dashrath Bapu | Girnar | Shivratri

કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

દશરથ બાપુ | કલ્કિ અવતાર તેમજ અવતાર વિજ્ઞાન રહસ્ય

દશરથ બાપુ | કલ્કિ અવતાર તેમજ અવતાર વિજ્ઞાન રહસ્ય

મહા શિવરાત્રી એક સાયન્સ કઈ રીતે ? કોન્ટમ મેમરી કોને ગોતે છે ? || shree dasharath bapu interview

મહા શિવરાત્રી એક સાયન્સ કઈ રીતે ? કોન્ટમ મેમરી કોને ગોતે છે ? || shree dasharath bapu interview

સુષુમ્ણા નાડી નું રહસ્ય | નાડી ને સક્રિય કરવા ની અદભુત રીત 

સુષુમ્ણા નાડી નું રહસ્ય | નાડી ને સક્રિય કરવા ની અદભુત રીત 

How Swara, Tanmatra, Chakras and Raagas are interconnected

How Swara, Tanmatra, Chakras and Raagas are interconnected

Siddhyogi Dashrath Bapu about time travel, meditation, sidhhi– Amazing life of Girnari Sadhu #girnar

Siddhyogi Dashrath Bapu about time travel, meditation, sidhhi– Amazing life of Girnari Sadhu #girnar

#Siddh #Yogi #Dasrathbapu #Kundlini #Dhyanvidhi Part-2

#Siddh #Yogi #Dasrathbapu #Kundlini #Dhyanvidhi Part-2

Satsang and Interview with Dashrath Bapu

Satsang and Interview with Dashrath Bapu

આર્ય સત્ય || સિદ્ધ યોગી દશરથ બાપુ સાથે દિવ્ય સંત્સગ || દશરથ બાપુ નો આશ્રમ || Dasharath Bapu ||

આર્ય સત્ય || સિદ્ધ યોગી દશરથ બાપુ સાથે દિવ્ય સંત્સગ || દશરથ બાપુ નો આશ્રમ || Dasharath Bapu ||

What causes suffering?  What is the meaning of the human who comes with all the problems

What causes suffering? What is the meaning of the human who comes with all the problems

В поисках Мастера! [Старые разговоры - 1980-е] Гурудев Шри Шри Рави Шанкар

В поисках Мастера! [Старые разговоры - 1980-е] Гурудев Шри Шри Рави Шанкар

કુંડલિની મહાશક્તિ નું વિજ્ઞાન | એકાગ્રતા ની ચાવી | યોગી પુરુષ

કુંડલિની મહાશક્તિ નું વિજ્ઞાન | એકાગ્રતા ની ચાવી | યોગી પુરુષ

VITAL FORCE - PART 2 || આત્મા થી પરમાત્મા નુ મિલન || Raj yog kese Banta he || #youtube

VITAL FORCE - PART 2 || આત્મા થી પરમાત્મા નુ મિલન || Raj yog kese Banta he || #youtube

યોગ નુ અદ્ભૂત રહસ્ય ગિરનારી સિદ્ધયોગી દશરથબાપુ સાથે || dasrathbapu ||

યોગ નુ અદ્ભૂત રહસ્ય ગિરનારી સિદ્ધયોગી દશરથબાપુ સાથે || dasrathbapu ||

Dashrathgiri Bapu sathe no satsang. Date: 5 Oct 2023

Dashrathgiri Bapu sathe no satsang. Date: 5 Oct 2023

Dashrath Bapu 2025 | માછલી-બોટલ અને ધ્યાનનો પ્રયોગ | #dashrathbapu

Dashrath Bapu 2025 | માછલી-બોટલ અને ધ્યાનનો પ્રયોગ | #dashrathbapu

आज्ञाचक्र से भविष्य का ज्ञान | Aagyachakr Se Bhavishy Kka Gyan | Kundali Jagaran | Dharm ki yatra

आज्ञाचक्र से भविष्य का ज्ञान | Aagyachakr Se Bhavishy Kka Gyan | Kundali Jagaran | Dharm ki yatra

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]