ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

સુષુમ્ણા નાડી નું રહસ્ય | નાડી ને સક્રિય કરવા ની અદભુત રીત 

Автор: Gir Village Life

Загружено: 2024-01-30

Просмотров: 92330

Описание: સુષુમ્ણા નાડી નું રહસ્ય | નાડી ને સક્રિય કરવા ની અદભુત રીત 



સંસ્કૃત ના મંત્રો નું વિજ્ઞાન | દશરથ બાપુ સાથે ની વાતો | super scientist


કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

શિવલિંગ એટલે એક “અણુ રીએક્ટર”. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એટલે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે, કાલિ, સરસ્વતિ અને લક્ષ્મી એ એગોન, સાયગોન અને અલ્ટ્રોન છે, હનુમાનજી, ગણપતિ અને કાર્તિકસ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, એમ એ નવ પાર્ટિકલથી બન્યું છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન.

દશરથબાપુની વાતો સાયન્ટિફિક તો લાગે જ સાથે સાથે ગુહ્ય પણ લાગે કેમ કે તેઓની મહતમ વાત છે તે રેશનલ માઇન્ડને સ્પર્શે એવી છે કેમ કે તેમની વાત પાછળ આંધળા વિશ્વાસને બદલે ચોક્કસ મેથેમેટિકલ નિયમની જ વાત તેઓ કરે છે. આમ જોઇએ તો અધ્યાત્મ એટલે નરી ચર્ચાનો વિષય નથી પરંતુ જાત-અભ્યાસ અને તેના દ્રારા પ્રાપ્ત કરેલ જાત-અનુભૂતિનો છે એટલે દશરથબાપુને જ્યારે રુબરુ મળો ત્યારે ચોક્કસ થાય કે આ મહાત્મા ખરેખર કંઇક અલગ છે અને માત્ર પ્રવચન કે ફિલોસોફિ કે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાનમાત્ર નહિ પરંતુ જાતે સિધ્ધ કરેલ યોગનાં પ્રતાપે બોલી રહ્યા છે.

ગિરનાર ના રહસ્યો અને અસાધ્ય રોગ નું રહસ્ય | દશરથ બાપુ કમંડળ કુંડ આશ્રમ | ગિરનાર ના સંત


ગિરનાર સાધના આશ્રમ
ગિરનાર સાધુ
girnar sadhu speech
girnar sadhu interview
girnar sadhu knowledge
girnar sadhu speech
dashrath bapu girnar
quantum speed reading
રહસ્યમય દુનિયા
રહસ્યમય જાણકારી


૧) વિપશ્યના શિબીર ૧૦ દિવસીય (નિવાસી) હોય છે.

૨) વિપશ્યના શિબીર નિશુલ્ક હોય છે. છેલ્લે દિવસે ભવિષ્ય માં આવનાર લોકો ના ભલા માટે ડોનેશન આપી શકો છો.

૩) વિપશ્યના પરિચય પ્રોગ્રામ માં મિત્રો, પરિવાર સાથે આવશો. દર મહિનાના બીજા રવિવારે ૧૦ થી ૧૧.૩૦ વાગે; અને દર ચોથા શનિવારે સાંજે ૬ થી ૭.૩૦ વાગે.
એડ્રેસ: મંગલમ, ૧, ભારતી સોસાયટી, મીઠાખળી, અમદાવાદ.
=================
ગંભીરતા, શિસ્ત પાલન, એકાંત અને સતત અભ્યાસ જ સફળતાની ચાવી છે.

૧. વિપશ્યના ૧૦ દિવસ દરમ્યાન ક્રમશઃ શીખવાડવામાં આવે છે. અધવચ્ચે છોડી દેવાથી તકલીફ થઈ શકે છે. આથી *અધુરી શિબીર છોડીને નહી જઈ શકો*.

૨. પ્રાર્થના, પૂજા, પાઠ, અગરબત્તી, દિવો, માળા, મંત્રોચ્ચાર, અન્ય મેડિટેશન, વગેરે ૧૦ દિવસ દરમ્યાન કરવા નહી. કોઈ શંકા અથવા મૂંઝવણની આચાર્ય સાથે સ્પષ્ટતા કરશો.

૩. *પ્રેગનેંટ બહેનો કે માનસિક તકલીફ વાળા લોકોએ ડોક્ટર ની સલાહ લઈને જ આવવું*.
વિપશ્યના કોઈ તબીબી કે માનસિક સારવાર નથી. જો કે, માનસિક શુદ્ધિકરણની આડપેદાશ તરીકે ઘણા મનોવૈજ્ઞાનિક રોગો નાબૂદ થાય છે.

૫. આલ્કોહોલ અથવા અન્ય માદક દ્રવ્યો લાવશો નહીં; ઉંઘની કે દુખાવાની ગોળીઓ કે અન્ય દવાઓ લેનારાઓ એ આચાર્યને જાણ કરવી.

૬. કોર્સ દરમ્યાન લખવા, વાંચવા, મોબાઈલની પરવાનગી નથી. *સદંતર મૌન રાખવાનું હોય છે*. જરૂરી હોય ત્યારે આચાર્ય સાથે વાત કરી શકાય અને ભોજન, રહેઠાણ, તબિયત વગેરે અંગે સ્વયંસેવકો નો સંપર્ક કરી શકાય.
*ઘરે, ઓફિસે કે બહાર કોઈ થી વાત નહી થઈ શકે*. ઇમરજન્સી માં શિબિર છોડી જઈ શકાય. 

*વિપશ્યના શું નથી*:
અંધશ્રદ્ધા પર આધારિત કોઈ વિધિ નથી.
રોજિંદા જીવનના તણાવથી બચવા પલાયન નથી.
શારીરિક કે માનસિક બીમારીનો ઉપચાર નથી.

*વિપશ્યના શું છે*:
જીવનના ચઢાવ-ઉતાર માં શાંતિપૂર્વક સંતુલિત રહી શકાય, તે માટે ની સાધના છે.
આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ અને દુઃખ મુક્તિ નો ગંભીર અભ્યાસ છે.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
સુષુમ્ણા નાડી નું રહસ્ય | નાડી ને સક્રિય કરવા ની અદભુત રીત 

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

કુંડલિની મહાશક્તિ નું વિજ્ઞાન | એકાગ્રતા ની ચાવી | યોગી પુરુષ

કુંડલિની મહાશક્તિ નું વિજ્ઞાન | એકાગ્રતા ની ચાવી | યોગી પુરુષ

Dashrath Bapu 2025 | માછલી-બોટલ અને ધ્યાનનો પ્રયોગ | #dashrathbapu

Dashrath Bapu 2025 | માછલી-બોટલ અને ધ્યાનનો પ્રયોગ | #dashrathbapu

મહા શિવરાત્રી એક સાયન્સ કઈ રીતે ? કોન્ટમ મેમરી કોને ગોતે છે ? || shree dasharath bapu interview

મહા શિવરાત્રી એક સાયન્સ કઈ રીતે ? કોન્ટમ મેમરી કોને ગોતે છે ? || shree dasharath bapu interview

કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

ફિઝિકલ ફાઉન્ડેશન પહેલા પરમાણુનું (part -૧)

ફિઝિકલ ફાઉન્ડેશન પહેલા પરમાણુનું (part -૧)

Satsang with Dashrath Bapu, Part 4 @Junagadh Ashram Girnar

Satsang with Dashrath Bapu, Part 4 @Junagadh Ashram Girnar

Siddhyogi Dashrath Bapu about time travel, meditation, sidhhi– Amazing life of Girnari Sadhu #girnar

Siddhyogi Dashrath Bapu about time travel, meditation, sidhhi– Amazing life of Girnari Sadhu #girnar

ગિરનાર ના યોગી ની શક્તિ | કળિયુગ ના મહાન સંત | અદભુત વિજ્ઞાન ની વાતો

ગિરનાર ના યોગી ની શક્તિ | કળિયુગ ના મહાન સંત | અદભુત વિજ્ઞાન ની વાતો

કળિયુગ માં યોગી પુરુષ ની દિવ્ય શક્તિ | ગિરનાર ના અદભુત સંત | દશરથ બાપુ

કળિયુગ માં યોગી પુરુષ ની દિવ્ય શક્તિ | ગિરનાર ના અદભુત સંત | દશરથ બાપુ

સાધુ પાસે સંતાન પ્રાપ્તિ ની સિદ્ધિ હોય ખરી ?? || સિદ્ધ યોગી સંત ને કેવી રીતે ઓળખશો ??

સાધુ પાસે સંતાન પ્રાપ્તિ ની સિદ્ધિ હોય ખરી ?? || સિદ્ધ યોગી સંત ને કેવી રીતે ઓળખશો ??

Dasrath Bapu Gir - 3 (20/11/2022)  સરનામું વિગતમાં છે વિગત ચેક કરો (મોબાઈલ નંબર નથી)

Dasrath Bapu Gir - 3 (20/11/2022) સરનામું વિગતમાં છે વિગત ચેક કરો (મોબાઈલ નંબર નથી)

યોગ નુ અદ્ભૂત રહસ્ય ગિરનારી સિદ્ધયોગી દશરથબાપુ સાથે || dasrathbapu ||

યોગ નુ અદ્ભૂત રહસ્ય ગિરનારી સિદ્ધયોગી દશરથબાપુ સાથે || dasrathbapu ||

સારુ કામ કરનાર દુઃખી અને ખોટું કરનાર સુખી કેમ || સિદ્ધ યોગી દશરથ બાપુ || Dasharath bapu ||

સારુ કામ કરનાર દુઃખી અને ખોટું કરનાર સુખી કેમ || સિદ્ધ યોગી દશરથ બાપુ || Dasharath bapu ||

ભગવાન સુધી પહોંચવાનો પંથ શુ સિદ્ધિ છે? ધારદાર છે આ હંસગિરી બાપુ🙏 hansgiri bapu #giribapuofficial

ભગવાન સુધી પહોંચવાનો પંથ શુ સિદ્ધિ છે? ધારદાર છે આ હંસગિરી બાપુ🙏 hansgiri bapu #giribapuofficial

ગીરનારી સંત શ્રી મૌનીબાપુની અખંડ મોજ I બાપુની નિખાલસતા સાથે માર્મિક વાતો - શાંતિ આશ્રમ - Junagadh

ગીરનારી સંત શ્રી મૌનીબાપુની અખંડ મોજ I બાપુની નિખાલસતા સાથે માર્મિક વાતો - શાંતિ આશ્રમ - Junagadh

સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ નું ઇન્ટરવ્યૂ ભાગ 01 || Sidhdh Yogi Shree Dasharath Bapu Interview Part 01

સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ નું ઇન્ટરવ્યૂ ભાગ 01 || Sidhdh Yogi Shree Dasharath Bapu Interview Part 01

જન્મ મરણ નું વિજ્ઞાન | ગિરનાર ના સંત | યોગી ની દિવ્ય દ્રષ્ટિ

જન્મ મરણ નું વિજ્ઞાન | ગિરનાર ના સંત | યોગી ની દિવ્ય દ્રષ્ટિ

Satsang with Dashrath Bapu, Part 3 @Junagadh Ashram Girnar

Satsang with Dashrath Bapu, Part 3 @Junagadh Ashram Girnar

Shiv sakti એટલે શું તેનો સત્સંગ i

Shiv sakti એટલે શું તેનો સત્સંગ i

Dashrathgiri Bapu sathe no satsang. Date: 5 Oct 2023

Dashrathgiri Bapu sathe no satsang. Date: 5 Oct 2023

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]