સમુન્દ્ર કિનારે બેસી જ રહ્યો તો મોતી કેમ હાથ લાગે. સાહેબ ધર્મદાસ સાહેબ ને કહે છે
Автор: Kabir dharmdas channel
Загружено: 2026-01-05
Просмотров: 174
Описание:
“સમુન્દ્ર કિનારે બેસી જ રહીએ તો મોતી હાથ લાગે ”
સદગુરુ કબીર સાહેબ ધનીધર્મદાસ સાહેબ ને સમજાવે છે
👉🏻માત્ર ઈચ્છા રાખવાથી કે રાહ જોવાથી સફળતા મળતી નથી.
મોતી મેળવવા માટે સમુદ્રમાં ઊતરવું પડે, મહેનત કરવી પડે, જોખમ લેવુ પડે.
👉🏻જીવનમાં કોઈ પણ મોટું ફળ મેળવવું હોય તો પ્રયત્ન જરૂરી છે
આળસ, ભય કે માત્ર વિચારથી કામ નથી બનતું
કર્મ, સાહસ અને સતત મહેનતથી જ સિદ્ધિ મળે
ટૂંકમાં કહીએ તો —
👉 જે કાર્ય કરવા ઉતરે છે, એને જ ફળ મળે છે.
સાહેબ બંદગી સાહેબ🙏🏻
#samudrakinare, #vastushastra, #vastutips, #vastuforhome, #coastalliving, #homedecor, #interiordesign, #homevastu, #vastuscience, #positiveenergy, #vastuguidelines, #architecture, #spiritualliving, #vastubenefits, #coastalvastu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: