વાણિ નો વરસાદ સદગુરુ કબીર સાહેબ ઘનીધર્મદાસ સાહેબ ને કહે છે. સાખી ભાવાર્થ
Автор: Kabir dharmdas channel
Загружено: 2026-02-03
Просмотров: 1620
Описание:
👉🏻જેમ વરસાદ જરૂરી છે, પણ વધારે વરસે તો પૂર આવે અને નુકસાન કરે,
એ જ રીતે માણસ બોલે તો સમજ પડે, પણ વધારે બોલે તો વાણીનું માન ઘટે.
અને જો માણસ ખૂબ ચૂપ રહે, તો સત્ય દબાઈ જાય અને અન્યાય વધે.
અટલે જીવનમાં મર્યાદા, સંતુલન અને વિવેક જ સાચો માર્ગ છે.
સરળ સમજ:
વરસાદ → પાક માટે જરૂરી, પૂર માટે નહીં
વાણી → સમજ માટે જરૂરી, શોર માટે નહીં
મૌન → શાંતિ માટે જરૂરી, ભય માટે નહીં
🙏🏻સાહેબ બંદગી સાહબ 🤲🏻🤲🏻🤲🏻
#kabirsaheb, #dhrmdas, #vrshaad, #kabirdas, #spirituality, #indianphilosophy, #sufipoetry, #mysticalpoetry, #kabir, #wisdomofkabir, #hindibhakti, #religiousharmony, #kabbirsongs, #kabirbani, #spiritualjourney
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: