Aanandghan Shri Kunthunath Jin Stavan 17 MP4
Автор: Harshad Maniar
Загружено: 2021-06-09
Просмотров: 1958
Описание:
Aanandghan Shri Kunthunath Jin Stavan 17
યોગીરાજ કુંથુનાથ પ્રભુને ફરિયાદના સૂરમાં વિનવણી કરે છે કે મારું મનડું મારા કહ્યામાં નથી રહેતું અને એને કાબૂમાં લેવા માટે જેમ જેમ કોશિશ કરું છું તેમ તેમ એ દૂર ભાગતું જાય છે, એ બેકાબૂ બનતું જાય છે.
આમતો પાછું એ નાના બાળક જેવું છે. નાના બાળકને આપણે ખાસ સૂચના આપીએ કે પેલા ખૂણામાં તારે નથી જવાનું તો ધરાર એ સહુથી પહેલાં તો એ ખૂણામાં જ જશે બસ મનનું પણ એવું જ છે. અનાદિકાળથી સાધક આત્મા માટે સહુથી વધુ બાધક હોય તો તે એનું મન છે.
જો એ મન ઉપર કાબુ મેળવી લીધો તો સાધક આત્મા તરી જાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મન દ્વારા એવા પટકાયા કે જો એ વખતે એમનો બંધ થયો હોતતો સીધો સાતમી નરકનો બંધ પડત પણ એટલી વારમાં તો એ જાગૃત થઈ ગયા અને મનને કાબુમાં લીધું તો તરતજ કેવળજ્ઞાન પામ્યા. આ મનની કમાલ છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: