Chintan Katha 0110 || Bhagavad Gita, Adhyay 3 || 19 March 2026 | Pujyapad Mahant Swami || Rajkot
Автор: Chintan Katha
Загружено: 2026-03-19
Просмотров: 789
Описание:
ગીતા ચિંતન | અધ્યાય - 03 | શ્લોક - 4.2
વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી
Title : આપણે મોટા સાથે સરખામણી કેમ નથી કરતા ?
• વૈરાગ્ય છે એ ચેતનાને જાગૃત કરે છે અને પુરુષાર્થને વધારે છે
• મુમુક્ષુતા ઊભી થાય પણ જો પોતાને પૂરો માની લે તો એ આગળ વધી શકતો નથી
• ત્યાગીએ ભક્તિમાર્ગની Practice કરવી અને ગૃહસ્થોએ સાંખ્યમાર્ગની practice કરવી
• જ્યાં સુધી પોતાની સરખામણી બીજાની સાથે થાય છે તો એ અહંકારનું પરિણામ છે સરખામણી તો પોતાની સાથે જ કરવી
• શુભ ક્રિયા જો નિર્લેપભાવથી કરે તો તે આત્મભાવ પણ વધારે છે અને ભગવાનમાં પ્રીતિ પણ વધારે છે
• મોટાની સાયદી લેવાથી confidence વધવો જોઈએ અને જો ન વધે તો ખોટે માર્ગે છીએ
• મોટાની સાથે comparision કરવાથી અહંકારનો ઘસારો થાય છે અને નાનાની સાથે કરવાથી અહંકાર bust થાય છે
• આળસ પ્રમાદને પાંગરવા ન દેવા માટે નિષ્કામ કર્મયોગ કરવો
• પૂ .શાસ્ત્રીજી મહારાજ કહેતા કે જુવાની ઉંમરમાં માળા લઈને બેસી શકે એવા વિરલા કોઈક જ હોય છે, માટે જવાબદારી લઈને સેવા કરવી
• ક્રિયા છૂટી જાય તો દેહાભિમાન ઓછો નથી થતો પણ પાંગરે છે
• ક્રિયા કર્યા વિના આત્મભાવની પણ સિદ્ધિ થતી નથી
• ગીતા એ ખાલી ત્યાગી કે ગૃહસ્થ માટે નથી જેને ભગવાનને માર્ગે જાવું હોય એના માટે છે
• કર્મ કરે ત્યારે જ આસક્તિના અંશો દૂર થાય છે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: