Chintan Katha 0105 || Gunatitanand Swami Vato Vivechan, P.1 || 14 Mar. 2026 || Pujyapad Mahant Swami
Автор: Chintan Katha
Загружено: 2026-03-13
Просмотров: 849
Описание:
ગુણાતીતાનંદ સ્વામીની વાતો
પ્રકરણ 1 | વાત 14 થી 17
વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી
Title : મોહની સુષુપ્તિ કેમ ટળે ?
• Time Managementનો જમાનો છે અને Management શીખે છે પણ આ દેહે ભગવાનના ધામમાં કેમ જાવું એ નથી આવડતું
• શબ્દ એવો બળવાન છે કે મોહની સુષુપ્તિને પણ તોડી નાખે છે
• Time Management એટલે Priority Management
• જન્મ મરણ લેવડાવે એવા કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો
• મૂર્તિ ધારવી તેના કરતાય વાતો ધારવી એ શ્રેષ્ઠ છે
• 1 કલાક કથા સાંભળી હોય તો 10 કલાક તેનું મનન કરવું અને 100 કલાક નિધિધ્યાસ કરે તો સાક્ષાત્કાર થાય - (શ્રવણ : મનન : નિદિધ્યાસ નો ratio 1:10:100 છે)
• વચનામૃતની સાંકળી અને પ્રશ્નો છે એ મહારાજ અને નંદસંતોનો વાર્તાલાપ છે
• વાતો ધારી હોય તો ટાણે યાદ આવે
• મનુષ્ય જન્મ છે તે મોક્ષ સાધવા માટેનો ઉત્તમ સમય છે એટલા માટે દેવતાઓ મનુષ્ય જનમ મળે ત્યારે ગીતો ગાય છે
• પોતાના જીવનો મોક્ષ થાય એવા taskને સૌથી વધારે priority આપવી
• કોટી સાધનો મોહની સુષુપ્તિ નથી તોડી શકતા પણ એક શબ્દ જ એવો છે કે મોહની સુષુપ્તિ તોડી નાખે છે
• પોતે સાવધાન હોય, મુમુક્ષુતાની ગરજ હોય અને આને આ જન્મે મોક્ષ કરી લેવો છે એવું હોય તો જ સોશિયલ મીડિયાથી બચી શકાય છે
• જાગતો હોય પણ વિવેક નથી તેને મોહની નિદ્રા કહેવાય
At Rajkot Gurukul
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: