Shikshapatri Parayan Part - 3 | Shree Swaminarayan Hari Mandir, Vadsar
Автор: MJSM GURUMANDAL
Загружено: 2026-02-23
Просмотров: 94
Описание:
મગનલાલ જેઠાલાલ સત્સંગ મંડળ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ તથા પુંજાબાપા ગુરુમહારાજના ૧૪૦માં જન્મજ્યંતિ મહોત્સવનું તારીખ:- ૨૩,૨૪,૨૫ જાન્યુઆરી 2026 ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, વડસર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પરમ ભગવદીય ચંદુભાઈએ સતત ત્રણ દિવસ સુધી જીવન ઘડતર કરનારી શિક્ષાપત્રી પારાયણનો ખૂબ જ અદભૂત લાભ આપ્યો હતો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: