ગોધરાના મુસ્લિમોએ Ayodhya Verdict વિશે શું કહ્યું?
Автор: BBC News Gujarati
Загружено: 2019-11-09
Просмотров: 4033125
Описание:
અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપી દીધો છે. કોર્ટે નિર્ણયમાં બાબરી મસ્જિદની અંદરની જગ્યા હિંદુ પક્ષકારોને સોંપી. કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો દાયકાઓ સુધી ચાલેલી લાંબી દલીલો બાદ આવ્યો છે.
બીબીસીએ ગોધરા સ્થિત મુસલમાનો સાથે કરેલી વાતચીતમાં જુઓ તેઓ આ નિર્ણય વિશે શું વિચારે છે?
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: