ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

“છિત સ્વામીજી… ખોટું નાળિયેર & ખોટો સિક્કો લઈ શ્રી ગુસાઈજી સમક્ષ શા માટે ગયા?” | પુષ્ટિમાર્ગ સત્સંગ

Автор: Mann Aaturi

Загружено: 2025-12-10

Просмотров: 173

Описание: 🌼 પુષ્ટિ સાહિત્ય ખજાનો – સત્સંગ વિશેષ 🌼
આજના સત્સંગમાં એક અત્યંત હૃદયસ્પર્શી પ્રસંગ —
છિત સ્વામીજી ખોટું નાળિયેર અને ખોટો સિક્કો લઈને શા માટે શ્રી ગુસાઈજી સમક્ષ ગયા?
બાહ્ય દ્રષ્ટિએ આ પ્રસંગ પ્રશ્ન ઉભો કરે છે, પરંતુ અંદર અગાધ રહસ્ય છુપાયેલું છે.
સ્વામીજીને જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે તેઓ કહે છે—
“ભાઈ, અબ गिरधर सो पहिचान…”
અહીંથી સમજાય છે કે ગુરુ સમક્ષ જવાથી
અપણે પોતાની ભૂલ–અભાવ–શંકા ઓળખીએ છીએ…
અને ગુરુ જ આપણને અજ્ઞાનના અંધકારમાંથી
જ્ઞાનના પ્રકાશ સુધી લઈ જાય છે.
આ સત્સંગમાં બીજો સુંદર પ્રસંગ પણ —
જ્યારે બીરબલ સ્વામીજીને પદ ન બોલવા કહે છે,
અને સ્વામીજી ખૂબ ઊંડું વાક્ય કહે છે:
“અકબર બાદશાહ તો ઠીક… પણ અત્યારે તો આપ જ મ્લે લેછલાગો છો…”
– અહીં ભાવ એ છે કે ભક્તિ શંકાથી નહીં,
પરંતુ નિખાલસ ભાવથી જોવી જોઈએ.
સર્વે પ્રસંગોમાંથી એક જ મર્મ —
પુષ્ટિમાર્ગમાં ગુરુ તત્ત્વ અત્યંત અગત્યનું છે.
અમારા સચ્ચા ગુરુ – શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલનાથજી
અને શ્રીનાથજી પોતે – જ જીવનને પ્રકાશ આપે છે.
🙏 સત્સંગ સાંભળો, અંતરમાં રહેલો ભાવ સમજજો,
અને ગુરુકૃપાનો અનુભવ કરો.“છિત સ્વામીજી… ખોટું નાળિયેર & ખોટો સિક્કો લઈ શ્રી ગુસાઈજી સમક્ષ શા માટે ગયા?” | પુષ્ટિમાર્ગ સત્સંગ#પુષ્ટિમાર્ગ #છિતસ્વામીજી #શ્રીગુસાઈજી #મહાપ્રભુજી #વલ્લભસમ્પ્રદાય #પુષ્ટિસાહિત્યખજાનો #PushtimargSatsang #Vallabhacharya #Shreenathji #Bhakti #GujaratiSatsang #ManAturi

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
“છિત સ્વામીજી… ખોટું નાળિયેર & ખોટો સિક્કો લઈ શ્રી ગુસાઈજી સમક્ષ શા માટે ગયા?” | પુષ્ટિમાર્ગ સત્સંગ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

શ્રીગુસાંઈજી રચિત મંગલ ચતુષ્પદી (પ્રથમ શ્લોક) |મંગલ મંગલં ઇન્દિરા બેટીજી વિવેચન | Pushtimarg Satsang

શ્રીગુસાંઈજી રચિત મંગલ ચતુષ્પદી (પ્રથમ શ્લોક) |મંગલ મંગલં ઇન્દિરા બેટીજી વિવેચન | Pushtimarg Satsang

@MannAaturi #shrigusaiji #pushtimarg  #vashikaranmantra #tajbegam#akbarbirbalપતિને વશકરવાનોમંત્ર

@MannAaturi #shrigusaiji #pushtimarg #vashikaranmantra #tajbegam#akbarbirbalપતિને વશકરવાનોમંત્ર

શૂરવીર કોણ ?  | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

શૂરવીર કોણ ? | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

સફળા એકાદશી: શ્રી મહાપ્રભુજી રચિત ૧૬ સોડશ ગ્રંથોનો મહાસાર | આચરણથી સિદ્ધિ | જીવન સફ્ળ બનાવતી કથા

સફળા એકાદશી: શ્રી મહાપ્રભુજી રચિત ૧૬ સોડશ ગ્રંથોનો મહાસાર | આચરણથી સિદ્ધિ | જીવન સફ્ળ બનાવતી કથા

આ શું થયું? | મિસરી આપી… માખણ પામ્યું! 🍬🧈 | શ્રી ગુસાંઈજીની અદભુત બાળલીલા | Jalebi Utsav #satsang

આ શું થયું? | મિસરી આપી… માખણ પામ્યું! 🍬🧈 | શ્રી ગુસાંઈજીની અદભુત બાળલીલા | Jalebi Utsav #satsang

શબરીનો સંદેશો જે રામને સીતાજી સુધી લઈ ગયો  અણસૂણું રહસ્ય#shabari#ramayana#vartalok#viral

શબરીનો સંદેશો જે રામને સીતાજી સુધી લઈ ગયો અણસૂણું રહસ્ય#shabari#ramayana#vartalok#viral

Vachnamrut, Shree Jay Vallabhlalji, #manorath, Rabadiya Parivar, Khad Khambhaliya

Vachnamrut, Shree Jay Vallabhlalji, #manorath, Rabadiya Parivar, Khad Khambhaliya

4 તારીખે પૂનમ સુધી અષ્ટાક્ષર મંત્ર ના રોજ પાઠ કરજો જે જાદુ થશે તે વિચાર્યું નહીં હોય #VrundavanVihar

4 તારીખે પૂનમ સુધી અષ્ટાક્ષર મંત્ર ના રોજ પાઠ કરજો જે જાદુ થશે તે વિચાર્યું નહીં હોય #VrundavanVihar

શ્રી મહાપ્રભુજી ના અલૌકિકતા ના પ્રસંગો

શ્રી મહાપ્રભુજી ના અલૌકિકતા ના પ્રસંગો

શ્રીકૃષ્ણ ને માગશર મહિનો શા માટે બહુ પ્રિય છે એનું કારણ જાણવું શામાટે જરૂરી છે #VrundavanVihar

શ્રીકૃષ્ણ ને માગશર મહિનો શા માટે બહુ પ્રિય છે એનું કારણ જાણવું શામાટે જરૂરી છે #VrundavanVihar

🍯 જલેબી ઉત્સવનું રહસ્ય | શ્રી ગુસાઈજીનું દિવ્ય ચરિત્ર | પુષ્ટિમાર્ગનો મર્મ ✨

🍯 જલેબી ઉત્સવનું રહસ્ય | શ્રી ગુસાઈજીનું દિવ્ય ચરિત્ર | પુષ્ટિમાર્ગનો મર્મ ✨

Shri Gusaiji Badhai I Nonstop I Mangla to Rajbhog I Pushtimarg Kirtan I Haveli Sangeet

Shri Gusaiji Badhai I Nonstop I Mangla to Rajbhog I Pushtimarg Kirtan I Haveli Sangeet

જીવનમાંથી બધા કષ્ટ દૂર કરતો શ્રી ગુંસાઈજીનો આ પાઠ ખાસ કરજો #Pustymarg #pustimarg #pusti #pushtimarg

જીવનમાંથી બધા કષ્ટ દૂર કરતો શ્રી ગુંસાઈજીનો આ પાઠ ખાસ કરજો #Pustymarg #pustimarg #pusti #pushtimarg

આરતી શા માટે ઉતારવામાં આવે છે???

આરતી શા માટે ઉતારવામાં આવે છે???

Finally face reveal ki permission mil gyi hai aur simple tarike se shaadi karenge.

Finally face reveal ki permission mil gyi hai aur simple tarike se shaadi karenge.

સર્વ પાપોનો નાશ કરી જીવન સફળ બનાવનારા મુખ્ય બે સ્તોત્ર | Safala Ekadashi Satsang | pushtimargsatsang

સર્વ પાપોનો નાશ કરી જીવન સફળ બનાવનારા મુખ્ય બે સ્તોત્ર | Safala Ekadashi Satsang | pushtimargsatsang

Yamunaji Na MItha Kirtan

Yamunaji Na MItha Kirtan

નાથદ્વારા નું મંદિર એ દેવાલય નથી એ બાલકો જુઠા છે એવી  ચેલેન્જ ક્યા વલ્લભકુલે આપી છે ?#VrundavanVihar

નાથદ્વારા નું મંદિર એ દેવાલય નથી એ બાલકો જુઠા છે એવી ચેલેન્જ ક્યા વલ્લભકુલે આપી છે ?#VrundavanVihar

ઠાકોરજીના ઝારીજીનું જલ અને પ્રસાદ આ રીતે લેતા હોય તો આજથી જ બંધ કરી દેજો || Shri Dwarkeshlalji

ઠાકોરજીના ઝારીજીનું જલ અને પ્રસાદ આ રીતે લેતા હોય તો આજથી જ બંધ કરી દેજો || Shri Dwarkeshlalji

પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય ઘાતક/સાચા સ્નેહી શ્રીનંદકુમાર /pushtimargiy satsang/pushtimargiy video

પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય ઘાતક/સાચા સ્નેહી શ્રીનંદકુમાર /pushtimargiy satsang/pushtimargiy video

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]