Studio on Wheels: Gadhada Gopinath Mandir ના S.P. Swami સાથે ધર્મ અને આસ્થા પર ખાસ સંવાદ
Автор: Gujarat First
Загружено: 2026-03-17
Просмотров: 6277
Описание:
Gujarat First નું 'Studio on Wheels' આજે પહોંચ્યું છે Botad જિલ્લાના પવિત્ર યાત્રાધામ Gadhada માં. આ ખાસ એપિસોડમાં હોસ્ટ Umang Raval એ Gopinath Mandir ના પૂજ્ય S.P. Swami સાથે એક વિશેષ અને આધ્યાત્મિક સંવાદ કર્યો છે.
જેમનું સંપૂર્ણ જીવન ધર્મ, સંપ્રદાય અને સંસાર માટે સમર્પિત છે, તેવા S.P. Swami એ આ ઇન્ટરવ્યુમાં Swaminarayan Bhagwan ના Gadhada સાથેના અતૂટ નાતા વિશે વાત કરી છે. આ એ જ પવિત્ર કર્મભૂમિ છે જ્યાં ભગવાને 29 વર્ષ વિતાવ્યા અને પોતાના અંતિમ શ્વાસ પણ લીધા.
આ આધ્યાત્મિક સંવાદના મુખ્ય અંશો:
"સનાતનની રક્ષા આચરણમાં હોવી જોઈએ, ભાષણમાં નહીં."
"મંદિરની શોભા સોનાથી નહીં ભજનથી વધે છે."
"ધર્મ પરિવર્તન પાયાની ખોટ સમાન છે, જો સનાતન વિચારધારા બળવાન હશે તો ધર્મ પરિવર્તન નહીં થાય."
"ઈશ્વરીય શક્તિ એક છે તેવો ભાવ રાખવો જોઈએ."
આ ઉપરાંત, Gopinath Mandir માં 22 વર્ષના વહીવટ દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામો, રક્તદાન કેમ્પ જેવી સામાજિક પ્રવૃત્તિઓ અને લાખો હરિભક્તોની આસ્થા વિશે સ્વામીજીએ વિસ્તૃત માહિતી આપી છે. તેઓ દ્રઢપણે માને છે કે ભક્તિના માધ્યમથી જ ભગવાનની નજીક જઈ શકાય છે.
ધર્મ ધજા લઈને ધર્મની રક્ષા કરી રહેલા S.P. Swami ના આ અમૃત વચનો સાંભળવા અને સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સમજવા આખો વિડીયો ચોક્કસ જુઓ.
તમને સ્વામીજીનો કયો વિચાર સૌથી વધુ ગમ્યો તે કોમેન્ટમાં જણાવો. વિડીયો પસંદ આવે તો Like કરો, હરિભક્તો સાથે Share કરો અને Gujarat First ને Subscribe કરો!
#SPSwami #Gadhada #Botad #GopinathMandir #Swaminarayan #StudioOnWheels #UmangRaval #GujaratFirst #SanatanDharma #GujaratiInterview
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: