પેઢીઓથી શિકાર કરતા આ શિકારીઓએ કેમ શિકાર છોડી દીધો? (બીબીસી ન્યૂઝ ગુજરાતી)
Автор: BBC News Gujarati
Загружено: 2019-01-19
Просмотров: 990
Описание: સિંહને શિકાર કરીને મારવો ક્યારેક કેન્યાના મસાઈ આદિવાસી માટે એક પરંપરા અને સંસ્કારીક વિધિ હતી. પરંતુ હવે કેટલાંક લોકો નવી પેઢીને આ ક્રુર પરંપરાથી દુર કરવાની કોશિશ કરી રહ્યાં છે. તેથી આશા છે કે આવનારા વર્ષોમાં મસાઈ સંસ્કૃતિમાં એક નવી જીવનશૈલી જોવા મળશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: