વૈકુંઠધામ ગૌશાળામાં મકરસંક્રાંતિ નિમિતે ગૌ પૂજન દિવસ | 2024 | માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ
Автор: Avixit Kakadiya
Загружено: 2024-01-12
Просмотров: 9061
Описание:
ગૌમાતા પ્રત્યે માતાનો ભાવ શબ્દોમાં નહિ પણ આચરણમાં હંમેશા જીવંત રહે તેવા ઉદેશ્ય થી માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામનાં સ્થાપક શ્રી મહાપાત્રના માર્ગદર્શન અનુસાર ધામની વૈકુંઠધામ ગૌશાળામાં ગૌપુજન કરવામાં આવે છે.
ગાય એ પૃથ્વી પરનો શ્રેષ્ઠ દેવી જીવ છે. પશુઓમાં જો કોઈને માતાનું બિરુદ આપવામાં આવ્યું હોઇ તો તે ગાયમાતાને આપવામાં આવેલું છે. ગાય પીઠ ઉપર ખૂંધ ધારણ કરનાર પૃથ્વી પર એકમાત્ર જીવ છે. ગાયના ખૂંધમાં સૂર્યકેતુ નામની નાડી આવેલી છે. જેના દ્વારા સૂર્યશકિત (ગૌકિરણ) ગ્રહણ થવાથી શરીરમાં સુવર્ણક્ષાર ઉત્પન્ન થાય છે અને તે દૂધ તેમજ ગૌમૂત્રમાં ભળે છે. મકરસંક્રાંતિનાં દિવસથી સૂર્યનું તેજ વધવાથી તેની ઉર્જા પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે ત્યારે તે ઉર્જાગાયના ખૂંધમાં રહેલી આ સૂર્યકેતુ નાડી વાટે શોષણ થાય છે, જેથી ગાયના શરીરને હાથથી સ્પર્શ કરવાથી તેમજ પંપાળવાથી એ ઉર્જા આપણને પણ પ્રાપ્ત થાય છે.
...................................................................................................................
Maa Vishvambhari TirthYatra Dham, Rabada, Valsad (GUJ-IND).
🌐 https://www.jaymaa.org | 📞 +91 72030 25755
📍 https://goo.gl/maps/DFbfNFshWxSeUUcD6
🔴 Everyday Live
08:00 AM to 12:30 PM
03:00 PM to 08:00 PM
🔴 Live Aarti
Morning : 8:15 AM
Evening : 7:15 PM
---------------------------------------
Stay Connected with us.....
Facebook : mvtydham
Youtube : mvtydham
Instagram : mvtydham
Website : jaymaa.org
Mobile : +91 72030 25755
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: