ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Shikshapatri Katha - Shlok 117(02) To 119 || 08 Nov, 2020 || Mahant Swami Shri Devprasaddasji Swami

Автор: Swaminarayan Chintan

Загружено: 2025-09-04

Просмотров: 382

Описание: Shikshapatri Detail explanation by Pujya Devprasaddasji Swami
Shree Swaminarayan Gurukul Organization

Title : પુરશ્ચરણ રીતે કરવું જોઈએ ?, પૂ.શાસ્ત્રીજી મહારાજની આસ્થિકતા

• પૂ.શાસ્ત્રીજી મહારાજની નાની નાની ક્રિયામાં અતિ અસ્તિકતા દેખાતી હતી. એ સમયે નવું મકાન બનતું હોય અને પહેલું બારણું મૂકવાનું હોય તો ગણપતિનું પૂજન કરતાને ગોળ ધાણા વહેંચતા
• પુરશ્ચરણ કર્યું હોય તો એનું યથાશક્તિ ઉદ્યાપન - યજ્ઞ - હોમ અવશ્ય કરવો અને જો આર્થિક સગવડતા ન હોય તો જે તે શાસ્ત્રનો દશાંશ પાઠ extra કરવા
• જેમ નારાયણ કવચનો પાઠ જનરલી કહ્યો છે પણ આપણા માટે નિત્યાનંદસ્વામીએ રચેલા હરીકવચનનું પુરશ્ચરણ કરવું
• પૂ.ધર્મસ્વરૂપ સ્વામીએ વચનામૃતના 108 પાઠ કર્યા હતા એ પુરશ્ચરણના સ્વરૂપમાં નહોતા કર્યા, વચનામૃતના સાનિધ્યમાં મહારાજના ધામમાં જવા માટે સંકલ્પ કરીને કર્યા હતા એટલે મહારાજે સંકલ્પ પૂરો કર્યો
• મોટે ભાગે પુરશ્ચરણ શુભ સંકલ્પને પૂરો કરવા થતા હોય છે ને એ ન હોય તો ભગવાનને રાજી કરવા પણ કરી શકાય
• પુરશ્ચરણ શુભસ્થાનને વિશે કરે તો વધારે ફળદાયી થાય છે
• શુભસ્થાન એને કહેવાય કે સત્પુરુષ રહેતા હોય, શાસ્ત્રનું પઠન થતું હોય, ગંગા જેવી નદી હોય, હરણા અને મોરલાઓ જ્યાં વિચારતા હોય અને ભગવાન જ્યાં વિચરતા હોય તે
• પુરશ્ચરણ એટલે વારંવાર repetition
• બધા જ ધર્મગ્રંથોનો સાર મહારાજે સત્સંગજીવનમાં વણી લીધો છે
• પુરશ્ચરણમાં સ્પષ્ટ ઉચ્ચારણનું મહત્વ છે અર્થના અનુસંધાનનું મહત્વ એટલું બધું નથી, જો અર્થ સહિત કરે તો વધારે સારું ગણાય
• પાઠ કરવો એમાં અર્થના અનુસંધાનની જરૂર હોય છે અને એ નિત્ય લાંબા સમય સુધી કરાતો હોય છે
• પુરશ્ચરણમાં આટલા પાઠ કરવા છે નક્કી કરી અને નિશ્ચિત સમયમાં timeline સહિત કરે તો એને પુરશ્ચરણ કહેવાય
• ભગવાનના ભક્તોને કંઈક લૌકીક ઈચ્છા હોય તો અન્ય માનતાઓ કરતા પુરશ્ચરણ એ શ્રેષ્ઠ ઉપાય છે

• પૂ.મહંત સ્વામી જ્યારે રાજકોટ હતા ત્યારે તેમણે ગાયત્રી મંત્રના 24 લાખ પાઠ કરાવ્યા હતા, જે બ્રાહ્મણ વિદ્યાર્થીઓને જનોઈ ન હતી તેને યજ્ઞોપવીત સંસ્કાર કરીને, વિધિ પ્રમાણે કરાવ્યા હતા
• સત્સંગીજીવનમાં "સંકટ હર સ્તોત્ર" કહ્યો છે એના પણ પાઠ કરાવ્યા હતા
• પુરશ્ચરણ, ગ્રંથની મૂળ ભાષામાં થાય તો વધારે સારું પણ જો કોઈ બીજો રસ્તો ન હોય તો translationનું પણ કરી શકાય
• ભગવાને પુરશ્ચરણ વગેરે કરવા - કરાવવાની સગવડતા અનુકૂળતા આપી હોય તો પણ જો અંદરથી એવું ઉગે નહીં તો એ મુમુક્ષુતાની ખામી ગણાય
• પૂ.શાસ્ત્રીજી મહારાજે શિક્ષાપત્રીના એક પણ શ્લોકનું અનુષ્ઠાન નહીં કર્યું હોય એવું નહીં હોય
• કારણ કે કુદરતી આપત્તિ વખતે મદદ કરવી એ આજ્ઞા છે, તો સ્વામી 1972ની સાલમાં દુષ્કાળ વખતે ચૈત્ર મહિનાની ગરમીમાં પોતે અનાજ વિતરણ કરવા જતા હતા
• મહારાજે કુદરતી આપત્તિ વખતે મદદ કરવાની આજ્ઞા કરી છે એમાં મુમુક્ષુતા નથી પણ માણસાઈ છે અને મહારાજ રાજી થાય છે
• હૈદરાબાદમાં પૂ.સ્વામીએ સત્સંગીજીવનના પાંચ પુરશ્ચરણ કરાવ્યા છે
• સગવડતા હોય અને પુરશ્ચરણ કરવાનું અંદરથી ઉગે તો પણ આડેધડ્યું ન હોવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે અને વિધિ પ્રમાણે થવું જોઈએ
• જે સારું કામ કરતા હોય, ભગવાનને રાજી કરવાનું એને દરરોજ સંકટ ઉભા જ હોય

Swaminarayan Chintan is a platform which makes easy to understand the Principles and philosophy of Bhagwan Swaminarayan.


Explanation of Original Swaminarayan Principles Simplified.
by Sadguru Shri Devprasaddasji Swami
Katha Date :- 08 Nov, 2020

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Shikshapatri Katha - Shlok 117(02) To 119 || 08 Nov, 2020 || Mahant Swami Shri Devprasaddasji Swami

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Shikshapatri Katha  Shlok 120(02) To 121(01) | 09 Nov, 2020 | Mahant Swami Shri Devprasaddasji Swami

Shikshapatri Katha Shlok 120(02) To 121(01) | 09 Nov, 2020 | Mahant Swami Shri Devprasaddasji Swami

Bhakti Nidhi - Kadvu 1 | 15 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji

Bhakti Nidhi - Kadvu 1 | 15 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji

મોટા સંતને વિષે માંદગીમાં કેવા સંકલ્પ ન કરવા   | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

મોટા સંતને વિષે માંદગીમાં કેવા સંકલ્પ ન કરવા | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

111 PRATAH KATHA, PU. VISHNUPRAKASHDASJI SWAMI, KUBERNAGAR,SURAT

111 PRATAH KATHA, PU. VISHNUPRAKASHDASJI SWAMI, KUBERNAGAR,SURAT

107 PRATAH KATHA, PU. VISHNUPRAKASHDASJI SWAMI, KUBERNAGAR,SURAT

107 PRATAH KATHA, PU. VISHNUPRAKASHDASJI SWAMI, KUBERNAGAR,SURAT

#Abhav Avgun Kyare Dur Thay Te Vise Date- 26-09-2011 Ni  Paravni P. P. Hariprasad Swami

#Abhav Avgun Kyare Dur Thay Te Vise Date- 26-09-2011 Ni Paravni P. P. Hariprasad Swami

Gita Adhyatmik Chintan A-2 : 71.2-72 | 14 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji

Gita Adhyatmik Chintan A-2 : 71.2-72 | 14 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji

Saday Nirogita Aapti Aadto - 02 | Vaid Mayankbhai | 24 Jan 2026 | Karelibaug - Vadodara

Saday Nirogita Aapti Aadto - 02 | Vaid Mayankbhai | 24 Jan 2026 | Karelibaug - Vadodara

ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ કાર્ય | કળિયુગમાં સતયુગના દર્શન | પૂ.વેદચિંતન સ્વામી | BAPS સત્સંગ

ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ કાર્ય | કળિયુગમાં સતયુગના દર્શન | પૂ.વેદચિંતન સ્વામી | BAPS સત્સંગ

સ્વામિનારાયણીય અસ્મિતા | પ્રમુખસ્વામી અને મહંત સ્વામીના કાર્યો | BAPS કથા

સ્વામિનારાયણીય અસ્મિતા | પ્રમુખસ્વામી અને મહંત સ્વામીના કાર્યો | BAPS કથા

Shikshapatri Katha - Shlok 127(02) To 129(01) |18 Nov, 2020 | Mahant Swami Shri Devprasaddasji Swami

Shikshapatri Katha - Shlok 127(02) To 129(01) |18 Nov, 2020 | Mahant Swami Shri Devprasaddasji Swami

Gita Adhyatmik Chintan A-2 : 70, 71 | 13 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji

Gita Adhyatmik Chintan A-2 : 70, 71 | 13 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji

કોણ છે સ્વામિનારાયણ ? PART 2 ગોપાળાનંદ સ્વામી || વિરોધીઓ ખાસ સાંભળો || #swaminarayan #vivad  #vadtal

કોણ છે સ્વામિનારાયણ ? PART 2 ગોપાળાનંદ સ્વામી || વિરોધીઓ ખાસ સાંભળો || #swaminarayan #vivad #vadtal

Dhir Dhurndhara Shur Sacha Khara - 76 | 08 Feb 2026 | Gyanjivandasji Swami - Kundaldham

Dhir Dhurndhara Shur Sacha Khara - 76 | 08 Feb 2026 | Gyanjivandasji Swami - Kundaldham

કર્મનો સિદ્ધાંત – બનેલી સત્ય ઘટનાઓ પર ચોંકાવનારા રહસ્યોથી ભરેલી કથા !

કર્મનો સિદ્ધાંત – બનેલી સત્ય ઘટનાઓ પર ચોંકાવનારા રહસ્યોથી ભરેલી કથા !

સ્વભાવ મૂકીને સેવા કરે તો તેની રક્ષા મહારાજ કરે   | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

સ્વભાવ મૂકીને સેવા કરે તો તેની રક્ષા મહારાજ કરે | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

Shikshapatri Katha - Shlok 57,58(01)  || 29 Sep, 2020 || Mahant Swami Shri Devprasaddasji Swami

Shikshapatri Katha - Shlok 57,58(01) || 29 Sep, 2020 || Mahant Swami Shri Devprasaddasji Swami

Pu. Nilkanthswarup Swami | 1st Gyan Parva | Ahmedabad Gurukul

Pu. Nilkanthswarup Swami | 1st Gyan Parva | Ahmedabad Gurukul

બીજાના અવગુણ લેવાથી શું થાય છે? | Mahant Swami Maharaj Ashirwad | BAPS Pravachan

બીજાના અવગુણ લેવાથી શું થાય છે? | Mahant Swami Maharaj Ashirwad | BAPS Pravachan

विशेष क्लास BK Sachin Bhai

विशेष क्लास BK Sachin Bhai

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]