ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન શાસ્ત્રોમાં આપ્યું છે ?

Автор: Shreenathji Gatha

Загружено: 2026-01-10

Просмотров: 6267

Описание: #shattilaekadashi2026#ષટતિલાએકાદશી છે આ દિવસે તલથી ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે અને તલનું જ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ દિવસે તલનો 6 પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેને ષટ્તિલા એકાદશી કહેવામાં આવે છે. તલને હવિષ્ય અનાજ એટલે હવનમાં ઉપયોગ થતું દેવતાઓનું અનાજ કહેવામાં આવે છે. તે સૃષ્ટિનું પહેલું અનાજ પણ છે. એટલે આ વ્રત ખાસ માનવામાં આવે છે. જે આ વખતે આ વ્રત 18 જાન્યુઆરી, બુધવારના રોજ રાખવામાં આવશે.છ પ્રકારે તલનો ઉપયોગતલના તેલથી શરીરની માલિશ કરવામાં આવે છે.પાણીમાં તલ નાખીને નાહવામાં આવે છે.તલ મિક્સ કરેલું પાણી પીવામાં આવે છે.તલથી બનેલી મીઠાઈ ખાવામાં આવે છે.તલથી હવનમાં આહુતિઓ આપવામાં આવે છે.માત્ર તલ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં તૃતીય માસ પોષની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ગભસ્તી ઋષિ એ દાલભ્ય ઋષિ ને કહ્યો છે, જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.આ એકાદશી ના દિવસે તલ નું ખૂબ જ મહત્વ છે જેથી આ દિવસે તલ નું દાન કરવું જોઈએ તેમજ સ્નાન અને ભોજન મા પણ તલ નો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. ષટ્તિલા એકાદશીએ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું, તલનું ઉબટન લગાવવું, તલ મિક્સ કરીને પાણી પીવું અને તલ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઠંડીના કારણે થતી બીમારીઓથી પણ બચી શકાય છે. ઉબટન અને તલના પાણીથી સ્નાન કરવાથી ત્વચા સારી રહે છે. તલનું દાન અને તેનાથી હવન કરવાનું ખાસ મહત્ત્વ છે

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન  શાસ્ત્રોમાં આપ્યું છે ?

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

14 તારીખે મકરસંક્રાંતિના દિવસે આ પાઠ અચૂક કરજો શ્રીયમુનાજી બધી મનોકામના 100% પૂરી કરશે ખાસ સાંભળજો

14 તારીખે મકરસંક્રાંતિના દિવસે આ પાઠ અચૂક કરજો શ્રીયમુનાજી બધી મનોકામના 100% પૂરી કરશે ખાસ સાંભળજો

14 જાન્યુઆરી ષટતિલા એકાદશી વ્રત કથા પૂજા મહિમા પારણા | Shattila Ekadashi Vrat katha | Ekadashi 2026

14 જાન્યુઆરી ષટતિલા એકાદશી વ્રત કથા પૂજા મહિમા પારણા | Shattila Ekadashi Vrat katha | Ekadashi 2026

પ્રભુ હું તો તારો પતંગ તું તો મારી દોર છે (ભજન નીચે લખેલું છે ) ઉતરાયણનું  ભજન જરૂરથી સાંભળજો

પ્રભુ હું તો તારો પતંગ તું તો મારી દોર છે (ભજન નીચે લખેલું છે ) ઉતરાયણનું ભજન જરૂરથી સાંભળજો

14 તારીખે 2 ખાસ દિવસ છે મકરસંક્રાંતિ અને ષટતિલા એકાદશી આ વિડિઓ ખાસ સાંભળજો #pushtimarg #pustimarg

14 તારીખે 2 ખાસ દિવસ છે મકરસંક્રાંતિ અને ષટતિલા એકાદશી આ વિડિઓ ખાસ સાંભળજો #pushtimarg #pustimarg

ષટતિલા એકાદશી ના દિવસે તલનો ઉપયોગ આ રીતે કરવાથી જીવન માં સમૃદ્ધિ આવી જશે#shattilaekadashi2026

ષટતિલા એકાદશી ના દિવસે તલનો ઉપયોગ આ રીતે કરવાથી જીવન માં સમૃદ્ધિ આવી જશે#shattilaekadashi2026

Jai Jai Shri na amritvachan

Jai Jai Shri na amritvachan

ષતશીલા એકાદશી અને ઉતરાયણ નો સંગમ છે ધનવાન થઇ જવું હોય તો આટલું જરૂર કરજો #ShatashilaEkadashi

ષતશીલા એકાદશી અને ઉતરાયણ નો સંગમ છે ધનવાન થઇ જવું હોય તો આટલું જરૂર કરજો #ShatashilaEkadashi

DAY-1 GOPI GEET RASAPAN MAHOTSAV  ( ODE- ANAND )  VAISHNAVACHARYA SHRI DWARKESHLALJI MAHODAYSHRI

DAY-1 GOPI GEET RASAPAN MAHOTSAV ( ODE- ANAND ) VAISHNAVACHARYA SHRI DWARKESHLALJI MAHODAYSHRI

અચાનક પૈસાની આવક બંધ થઇ જાય કે ઉઘરાણી ફસાય જાય તો સમજવું કે આ ભૂલ થઇ છે

અચાનક પૈસાની આવક બંધ થઇ જાય કે ઉઘરાણી ફસાય જાય તો સમજવું કે આ ભૂલ થઇ છે

ભીષ્મ પિતામહ નું મૃત્યુ અને ઉત્તરાયણ નું મહત્વ ❤️💯 સાંભળો જીગ્નેશ દાદા ની કથા ||by sant jigneshdada

ભીષ્મ પિતામહ નું મૃત્યુ અને ઉત્તરાયણ નું મહત્વ ❤️💯 સાંભળો જીગ્નેશ દાદા ની કથા ||by sant jigneshdada

🔴ભગવાન પાસે શું માંગવુ? | એક વાર જરૂર સાંભળો | 𝐒𝐡𝐫𝐢 𝐕𝐫𝐚𝐣𝐫𝐚𝐣𝐤𝐮𝐦𝐚𝐫𝐣𝐢 -𝐕𝐘𝐎 𝐖𝐨𝐫𝐥𝐝 | #krishna #motivation

🔴ભગવાન પાસે શું માંગવુ? | એક વાર જરૂર સાંભળો | 𝐒𝐡𝐫𝐢 𝐕𝐫𝐚𝐣𝐫𝐚𝐣𝐤𝐮𝐦𝐚𝐫𝐣𝐢 -𝐕𝐘𝐎 𝐖𝐨𝐫𝐥𝐝 | #krishna #motivation

22 વર્ષે મકર સંક્રાંતિ-એકાદશી સંયોગ પુણ્ય કાળ ઉપાય શું કરવું ? Makar Sankranti / Ekadashi 2026

22 વર્ષે મકર સંક્રાંતિ-એકાદશી સંયોગ પુણ્ય કાળ ઉપાય શું કરવું ? Makar Sankranti / Ekadashi 2026

જો તમારું સંતાન વારંવાર બીમાર પડે છે તો 30 તારીખે પુત્રદા એકાદશી ના દિવસે આ પાઠ ખાસ કરજો

જો તમારું સંતાન વારંવાર બીમાર પડે છે તો 30 તારીખે પુત્રદા એકાદશી ના દિવસે આ પાઠ ખાસ કરજો

14 તારીખે ષટતિલા એકાદશી છે તલની સાથે આ એક વસ્તુનું દાન કરજો 100% ઈચ્છાઓ પૂર્ણ થશે #shattilaekadashi

14 તારીખે ષટતિલા એકાદશી છે તલની સાથે આ એક વસ્તુનું દાન કરજો 100% ઈચ્છાઓ પૂર્ણ થશે #shattilaekadashi

એકાદશીના બે જ દિવસ બાકી છે રોજ આ પાઠ ખાસ કરજો આવતા વર્ષ સુધી મોકો નહીં મળે

એકાદશીના બે જ દિવસ બાકી છે રોજ આ પાઠ ખાસ કરજો આવતા વર્ષ સુધી મોકો નહીં મળે

ષટતિલા એકાદશીના દિવસે તલ ના ઉપયોગ દ્વારા ગરીબી કેવી રીતે દૂર કરી શકાય છે ?#VrundavanVihar

ષટતિલા એકાદશીના દિવસે તલ ના ઉપયોગ દ્વારા ગરીબી કેવી રીતે દૂર કરી શકાય છે ?#VrundavanVihar

ષટતિલા એકાદશી 2026 ક્યારે છે ? જાણો પૂજા મુહૂર્ત વ્રત મહિમા પારણાં | Shattila Ekadashi 2026 Date |

ષટતિલા એકાદશી 2026 ક્યારે છે ? જાણો પૂજા મુહૂર્ત વ્રત મહિમા પારણાં | Shattila Ekadashi 2026 Date |

વૈષ્ણવે પોતાના હૃદયમાં શ્રી વલ્લભનો નિવાસ થાય તેના માટે શું કરવું? | Pushti Bhakti | Pushtimarg TV

વૈષ્ણવે પોતાના હૃદયમાં શ્રી વલ્લભનો નિવાસ થાય તેના માટે શું કરવું? | Pushti Bhakti | Pushtimarg TV

ll સુખ અને દુઃખની અનુભુતિ કર્મનુ ફળ ll વક્તા-GIRI BAPU ll

ll સુખ અને દુઃખની અનુભુતિ કર્મનુ ફળ ll વક્તા-GIRI BAPU ll

ઉતરાયણ એટલે સફળ મૃત્યુ...| Jignesh dada

ઉતરાયણ એટલે સફળ મૃત્યુ...| Jignesh dada " Radhe Radhe "

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]