ઉમિયામાં ઊંઝા નો ઇતિહાસ||umiyama history in Gujarati ||umiya ma no itihas || umiya ma status
Автор: A ONE GUJARATI
Загружено: 2021-05-25
Просмотров: 24237
Описание:
૧૮૬૩ વર્ષ પહેલા સંવત ૨૧૨માં કડવાક્ષેત્રી વ્રજપાલજીએ શિવ ભગવાનની આજ્ઞાથી શ્રી ઉમિયા માતાજીને પ્રસન્ન કરી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીની પ્રાચીન ઉમાપુર જે હાલનુ ઊંઝા તરીકે પ્રસિદ્ધ છે. જેમાં ધગડા ગામીએ વિક્રમ સંવત ૧૧૨૨માં આરંભ કરી ૧૧૨૪ના ચૈત્ર મહિનામાં શિખર ચડાવી ઉમિયા માતાજી મંદિરનુ નિર્માણ કરાવ્યું હતું.
આ મંદિર અલ્લાઉદ્દીન ખીલજીએ વિ.સં. ૧૩૫૬માં ધરાશાયી કર્યું હતું. હાલના મંદિરની ફરતે બનેલા કિલ્લાનુ બાંધકામ વિક્રમ સંવત ૧૮૭૩ના ચૈત્ર સુદ-૪ના દિવસે ખાત મૂર્હત કરી મંદિર નિર્માણ કાર્ય કર્યું. અમદાવાદના શેઠ રામચંદ્ર મનસુખલાલ પટેલ ઈટ, ચુનાના દેવળનુ ઉત્થાપન કરી શિખર, દેવાલય બાંધવાની શરૃઆત કરી હતી. જે કાર્ય અટકી પડયું હતું. જે ૧૯૩૮માં મહારાજા સયાજી રાવ ગાયકવાડની મદદથી તેમજ ઘર દિઠ ઉઘરાણું કરી ૧૯૪૩માં જીર્ણોદ્ધાર કરેલ મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ૧૯૫૧માં ચૈત્ર મહાવદ-૫ના દિવસે પ્રતિષ્ઠા કરી મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. શ્રી ઉમિયા માતાજીની અખંડ જ્યોત શોભાયાત્રા પાઠશાળા ઉમિયા બાગથી નીકળીને લક્ષચંડી મહાયજ્ઞાના સ્થળે જનાર છે. જેમાં ૧૧૦૦ બ્રાહ્મણો ઉપરાંત યજમાનો તથા હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાનાર છે. લક્ષચંડી મહાયજ્ઞા સ્થળે સાંજે ૭૦૦ બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ કરી વસ્ત્રો અર્પણ કરવામાં આવનાર છે. યજ્ઞા શાળામાં કુલ ૧૦૯ કુંડમાં આહુતી થનાર છે. અને ૨૧૮ યજમાનોને આ માટે પૂર્વ દિવસે શુધ્ધિકરણ કરીને સજ્જ કરવામાં આવનાર છે.
ઉમિયા માતાજી મંદિર
ઊંઝા ઉમિયા માનૂ મંદિર
unjha history
unjha umiyama temple
gujarati varta
gujarati story
gujarati status
umiya ma ni varta
umiya ma no itihas
umiya ma na garaba
umiya ma ni arti
umiya ma ni katha
please subscribe A ONE GUJARATI YouTube channel
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: