વડોદરાથી આવેલો ચોંકાવનારો કોલ 😳 વર્ષો પહેલા ગુજરી ગયેલા ભાઈને “સુરાપુરા ભગવાન” માની પૂજા |
Автор: DBS Gujarat News
Загружено: 2026-03-07
Просмотров: 169
Описание:
વડોદરાથી આવેલો ચોંકાવનારો કોલ 😳 વર્ષો પહેલા ગુજરી ગયેલા ભાઈને “સુરાપુરા ભગવાન” માની પૂજા | મનસુખભાઈ રાઠોડ
આ વિડિયો માં વડોદરા તરફથી આવેલો એક કોલ રેકોર્ડિંગ રજૂ કરવામાં આવ્યો છે.વિમલભાઈ મોચી નામના વ્યક્તિએ સમાજ કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડનો સંપર્ક કરીને પોતાના પરિવારની એક બાબત અંગે માહિતી અને માર્ગદર્શન માંગ્યું હતું માહિતી મુજબ વર્ષો પહેલા તેમના પરિવારનો એક સભ્ય દવા પીવાથી દુર્ભાગ્યે ગુજરી ગયો હતો. પરંતુ હવે પરિવારના કેટલાક લોકો તેને “સુરાપુરા ભગવાન” માનીને તેની પૂજા પાઠ કરી રહ્યા છે. આ બાબતને લઈને તેઓ ખૂબ ગૂંચવણમાં છે અને સાચું શું છે તે જાણવા માંગે છે.
આ વિડિયો દ્વારા અમે માત્ર આ વિષય વિશે માહિતી અને ચર્ચા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
તમારો મત જરૂર કોમેન્ટમાં લખજો.
⚠️ Disclaimer:
આ વિડિયો માત્ર માહિતી અને ચર્ચા માટે બનાવવામાં આવ્યો છે.
આ ચેનલ કોઈપણ વ્યક્તિ, સમાજ અથવા ધર્મની લાગણી દુભાવવા માટે બનાવવામાં આવી નથી. વિડિયો માં જણાવેલ માહિતી મળેલી જાણકારીના આધારે રજૂ કરવામાં આવી છે. દરેક વ્યક્તિએ પોતાની સમજ અને વિચારથી નિર્ણય લેવો.
©️ Copyright Disclaimer
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976
Allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: