સ્વ.શ્રી પરાગકુમારની સ્મૃતિમાં તેમનાં માતા-પિતા દ્વારા બાળકોનાં ₹5001નું અમૂલ્ય દાન.
Автор: લોકકલ્યાણ સેવા સંસ્થા
Загружено: 2026-02-14
Просмотров: 85
Описание:
સ્વ.શ્રી પરાગકુમાર રમેશચંદ્ર ગાંધી* ની સ્મૃતિમાં તેમનાં માતા-પિતા (શ્રી રમેશચંદ્ર ઠાકરશીભાઈ ગાંધી & શ્રી જોશનાબેન ગાંધી) દ્વારા અનાથ આશ્રમ,વડગામ ખાતે રહેતા બાળકોનાં સર્વાંગી વિકાસ અર્થે ₹5001નું અમૂલ્ય દાન પ્રાપ્ત થયું.*શ્રી રમેશચંદ્ર ગાંધી સાહેબ નાં સુપુત્ર શ્રી જૈનિકભાઈ ગાંધી સાહેબ અને પુત્રવધુ શ્રી અર્પિતાબેન ગાંધી ની પ્રેરણાથી આ અમૂલ્ય દાન પ્રાપ્ત થયું તે બદલ આ સમગ્ર ગાંધી પરિવારનો હૃદયપૂર્વક આભાર...વંદન..જય જિનેન્દ્ર..!
કોઈપણ ધર્મ કે જ્ઞાતિનાં નિરાધાર, અનાથ,તકવંચિત,જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક રહેવા,જમવા,ભણવાની સગવડ આપતો અનાથ આશ્રમ એટલે લોકકલ્યાણ સેવા સંસ્થા.આપનાં સંપર્કમાં આવું કોઈપણ બાળક હોય તો અમને આપજો..હો..!
હાલ 139 બાળકો કલરવ કરી રહ્યા છે.
કોઈપણ ધર્મ કે જાતિનાં અનાથ,ગરીબ બાળકો (દિકરા-દિકરીઓ)ને રહેવા,જમવા,ભણવાનું સંપૂર્ણ વિનામૂલ્યે.1 વાર અવશ્ય પધારો...!
લોકકલ્યાણ સેવા સંસ્થા,વડગામ
માધ્યમિક શાળાની સામે , નર્મદાના પાણીની નવી ટાંકીની સામે , બસ સ્ટેન્ડ ની બાજુમાં
તાલુકો - પાટડી , જિલ્લો - સુરેન્દ્રનગર
પીનકોડ - 382750
મોબાઈલ નંબર - 9426425037 , 9974605355
#લોકકલ્યાણસેવાસંસ્થા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: