ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

સાધુસંસ્થા, શિરડીના સાંઈબાબા વિગેરે વિશે પૂજ્ય સ્વામીજી...સુરત પ્રશ્નોતરી_ભાગ_5તા.11/08/2005

Автор: SWAMI SACHCHIDANANDJI_ OFFICIAL

Загружено: 2025-09-05

Просмотров: 6859

Описание: 🌹તા.6/9/25_શનિવાર🌹

👁️ આજ નું ચિંતન 🤔

"લગ્ન થયા પછી પતિ-પત્ની વચ્ચે એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે: ઘરમાં કોનું ચાલે છે? અર્થાત્ કોની ઇચ્છા પ્રમાણે ઘર ચાલે. લગ્નવિધિમાં જ કેટલીક લૌકિક ક્રિયાઓ એવી હોય છે જેમાં ઘર ઉપર કોનું વર્ચસ્વ રહેશે તેનો વિનોદપૂર્ણ નિર્ણય કરાવાતો હોય છે. આ દૃષ્ટિએ પત્નીઓના ત્રણ પ્રકાર થઈ જાય છે:

૧. પતિના પગલેપગલે પાછળ ચાલનારી આજ્ઞાંકિત પત્ની.

૨. પતિની સાથેસાથે ચાલનારી સહચારિણી પત્ની.

૩. પતિની આગળઆગળ ચાલનારી, પોતાની ઇચ્છા પ્રમાણે પતિને ચલાવનારી અગ્રગન્તા પત્ની.

આમાંથી જે પ્રથમ પત્ની છે તે સંપૂર્ણ સંમતિથી હોય છે. તેનું દામ્પત્ય પૂરેપૂરું ઓપતું હોય છે. પતિ અને પત્ની બન્ને ધન્યધન્ય થઈ જતાં હોય છે.

બીજી સહચારિણી પત્ની પણ સમજણપૂર્વક દામ્પત્ય જમાવતી હોય છે.

ત્રીજી અગ્રગન્તાના બે ભેદ છે. પોતાની યોગ્યતા અને ક્ષમતાથી આગળ વધેલી —અરે, ખુદ પતિએ તેને આગળ કરેલી જે મહાન હોય છે. પણ બીજી પતિને ધક્કો મારીને પાછળ કરી દઈને આગળ વધી ગયેલી પત્ની, પતિ માટે સુખદાયી નથી હોતી. બધા જ નિર્ણયો તે પોતે કરતી હોય છે. પતિ બિચારો થઈને તેની ઇચ્છા પ્રમાણે કઠપૂતળીની માફક નાચતો રહે છે. સ્વમાની પુરુષ આવી પત્નીને સ્વીકારી શકતો નથી. સ્વમાન વિનાનો પુરુષ તેને આધીન થઈ જાય છે. આવા પુરુષને “જોરુકા ગુલામ” કહેવાય છે."

🕉️ प.पू.महर्षि स्वामी श्रीसच्चिदानंदजी परमहंस (पद्मभूषणश्री) 🕉️

🇮🇳 એકતા પરમો ધર્મ: વીરતા પરમો ધર્મ: 🔱

🌐 "બ્રહ્મ સત્યં જગત્ સત્યં,
મિથ્યા મોહાંધ જીવિતમ્ !
ઇશભક્તિર્લોકસેવા,
હીત્યેષા પરમાર્થતા !!"

👉 નોંધ :- પૂ.સ્વામીજી, નિયમિત રીતે શ્રી ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી, પેટલાદ પર મળશે.

ફોન કરીને આવવાં નમ્ર વિનંતી છે.

🏤 ઓફિસ ફોન નંબર :- 94280 13551

👣 રૂબરૂ મુલાકાત _દર્શનનો સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો છે.🙇‍♀️

🙏🇮🇳🙏

🌹दिनांक ६/९/२५_शनिवार🌹

👁️ आज का विचार 🤔

"विवाह के बाद पति-पत्नी के बीच एक बहुत ही महत्वपूर्ण प्रश्न उठता है: घर का स्वामी कौन है ? यानी किसकी इच्छा के अनुसार घर चलना चाहिए। विवाह संस्कार में ही कुछ सांसारिक क्रियाएँ होती हैं जिनमें यह हास्यपूर्ण निर्णय लिया जाता है कि घर पर किसका आधिपत्य होगा। इस दृष्टि से, पत्नियाँ तीन प्रकार की होती हैं:

1. आज्ञाकारी पत्नी जो अपने पति के पदचिन्हों पर चलती है।

2. सहयोगी पत्नी जो अपने पति के साथ-साथ चलती है।

3. अग्रणी पत्नी जो अपने पति से आगे चलती है और अपनी इच्छानुसार पति का मार्गदर्शन करती है।

इनमें से पहली पत्नी पूर्ण सहमति से होती है। उसका विवाह पूर्णतः फलदायी होता है। पति और पत्नी दोनों धन्य हो जाते हैं।

दूसरी सहयोगी पत्नी भी समझदारी से विवाह को निभाती है।

तीसरी अग्रणी पत्नी में दो अंतर होते हैं। वह अपनी योग्यता और क्षमता से परे जाती है—अरे, स्वयं से भी। यह बहुत अच्छी बात है कि पति ने उसे आगे बढ़ाया है। लेकिन जो पत्नी दूसरे पति को धकेलकर आगे बढ़ गई है, वह अपने पति को पसंद नहीं आती। वह सारे निर्णय स्वयं लेती है। पति लाचार होकर कठपुतली की तरह उसकी मर्ज़ी के मुताबिक़ नाचता रहता है। स्वाभिमानी पुरुष ऐसी पत्नी को स्वीकार नहीं कर सकता। स्वाभिमानहीन पुरुष उसके अधीन हो जाता है। ऐसे पुरुष को "जोरु का गुलाम" कहा जाता है।"

🕉️ प.पू. महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस (पद्मभूषण श्री) 🕉️

🇮🇳 एकता ही परम धर्म है: वीरता ही परम धर्म है: 🔱

🌐 "ब्रह्म सत्य है, जगत सत्य है,
मिथ्या मोहा॑ध जीवितम्!
ईशभक्तिर्लोकसेवा,
हित्येषा परमार्थता !!"

👉 नोट:- पू.स्वामीजी, श्री भक्ति निकेतन आश्रम, दंताली, पेटलाद में नियमित रूप से मिलेंगे।

कृपया फ़ोन करके आएँ।

🏤 कार्यालय फ़ोन नंबर:- 94280 13551

👣 रूबरू मुलाक़ात _दर्शन का समय दोपहर 3 से 4 बजे तक है।🙇‍♀️

🙏🇮🇳🙏

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
સાધુસંસ્થા, શિરડીના સાંઈબાબા વિગેરે વિશે પૂજ્ય સ્વામીજી...સુરત પ્રશ્નોતરી_ભાગ_5તા.11/08/2005

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

 આધી, વ્યાધિ અને ઉપાધિ એટલે શું ? તથા ધર્મ અને સંપ્રદાયમાં શું ફરક છે ? વિશે..સુરત પ્રશ્નોતરી_ભાગ_6

આધી, વ્યાધિ અને ઉપાધિ એટલે શું ? તથા ધર્મ અને સંપ્રદાયમાં શું ફરક છે ? વિશે..સુરત પ્રશ્નોતરી_ભાગ_6

સુરત પ્રશ્નોતરી...??? તા.13/8/2005_ભાગ 7 प.पू.महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस(पद्मभूषणश्री)

સુરત પ્રશ્નોતરી...??? તા.13/8/2005_ભાગ 7 प.पू.महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस(पद्मभूषणश्री)

પ્રવચન 33 ~ ત્રણ ગતિઓ (ભાગ 1) | જીવનના તબક્કાઓ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી

પ્રવચન 33 ~ ત્રણ ગતિઓ (ભાગ 1) | જીવનના તબક્કાઓ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી

☝️

☝️" બુદ્ધિનો મહિમા" 🌹प.पू.महर्षि स्वामी श्रीसच्चिदानंदजी परमहंस (पद्मभूषणश्री)🕉️ 🙏

पू.स्वामीजी का रजनीश

पू.स्वामीजी का रजनीश "ओशो" के बारे में मत. સુરત પ્રશ્નોતરી.? તા.10/8/2005_ભાગ_૪

🕉️ આજે :-

🕉️ આજે :- "સનાતન ધર્મ"_૧ હ્યુસ્ટન_૧૯૯૪ માં પૂ.સ્વામીજીએ આપેલાં સુંદર ઓડિયો પ્રવચન જરુરથી સાંભળશો.

🦚 ભક્ત કવિ નરસિંહ મહેતા

🦚 ભક્ત કવિ નરસિંહ મહેતા

પ્રવચન 42 ~ ગતિશીલ જગત | આહાર અને આધ્યાત્મિકતા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી

પ્રવચન 42 ~ ગતિશીલ જગત | આહાર અને આધ્યાત્મિકતા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી

મિત્ર કોને બનાવવો, અનામત વિશે જેવાં અનેક પ્રશ્નોના જવાબ...પૂજ્ય સ્વામીજી...સુરત પ્રશ્નોતરી_ભાગ_8

મિત્ર કોને બનાવવો, અનામત વિશે જેવાં અનેક પ્રશ્નોના જવાબ...પૂજ્ય સ્વામીજી...સુરત પ્રશ્નોતરી_ભાગ_8

સરદાર સરોવર ડેમ વિશે પૂજ્ય સ્વામીજી...સુરત પ્રશ્નોતરી_ભાગ_૩તા.09/08/2005

સરદાર સરોવર ડેમ વિશે પૂજ્ય સ્વામીજી...સુરત પ્રશ્નોતરી_ભાગ_૩તા.09/08/2005

"સનાતન ધર્મ"_૩ હ્યુસ્ટન_૧૯૯૪ માં પૂ.સ્વામીજીએ આપેલાં સુંદર ઓડિયો પ્રવચન

🟢 સંત કબીર...🕉️

🟢 સંત કબીર...🕉️

સીતા સ્વયંવર અને રાવણની કથા | swami sachidanand | sita swayamvar story in gujarati | ramayan katha

સીતા સ્વયંવર અને રાવણની કથા | swami sachidanand | sita swayamvar story in gujarati | ramayan katha

પ્રવચન 47 ~ કાર્યકર્તા (ભાગ 1) | સાચો કાર્યકર્તા કેવો હોય? | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી

પ્રવચન 47 ~ કાર્યકર્તા (ભાગ 1) | સાચો કાર્યકર્તા કેવો હોય? | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી

🌄 भारतीय दर्शनों_१ वर्ष 1997 ब्रिटेन / लंदन दि :- 11/9/25

🌄 भारतीय दर्शनों_१ वर्ष 1997 ब्रिटेन / लंदन दि :- 11/9/25

🎤

🎤 "રામાયણ તુલના"⚖️_7 બ્રિટન_1997. पू.महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस-पद्मभूषणश्री

પ્રવચન 106 ~ અખાના ચાબખા | સ્વામી સચ્ચિદાનંદ | આશ્રમ | દંતાલી | #swamisachidanand #pravachan

પ્રવચન 106 ~ અખાના ચાબખા | સ્વામી સચ્ચિદાનંદ | આશ્રમ | દંતાલી | #swamisachidanand #pravachan

"સનાતન ધર્મ"_5 હ્યુસ્ટન_૧૯૯૪ માં પૂ.સ્વામીજીએ આપેલાં સુંદર ઓડિયો પ્રવચન

 સંત શ્રી

સંત શ્રી "પુનિત મહારાજ" વિશે પુસ્તક લખાવી રહ્યાં છે. અદ્ભૂત ક્ષણો..તા.3/1/26 થી... વિડીઓ તા.19/1/26

🌄 सूरत प्रश्नोत्तरी भाग _1 दि :- ७/८/२००५ प.पू.महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस(पद्मभूषणश्री)

🌄 सूरत प्रश्नोत्तरी भाग _1 दि :- ७/८/२००५ प.पू.महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस(पद्मभूषणश्री)

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]