હનુમાન ચાલીસા - કાંકરિયા ગુજરાતી માધ્યમના બાળકોની પ્રસ્તુતિ
Автор: Divan-Ballubhai School
Загружено: 2026-01-22
Просмотров: 484
Описание:
જગતના સાત ચિરંજીવીઓમાં જેમની ગણતરી થાય તેવા શ્રીરામ ભક્ત હનુમાન. જેમનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો તેથી તે દિવસે ઉજવાય છે હનુમાન જયંતી.
શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનની મૂર્તિ સિવાય થતી નથી. રાવણની લંકામાં જવા ભગવાન રામને પૂલ બાંધવો પડ્યો જયારે હનુમાનજી સાગર કૂદી ગયા. હનુમાનના કૂદકાથી ભક્તનો મહિમા વધ્યો. જેમ દીકરાના પરાક્રમથી પિતા આનંદિત થાય છે. શિષ્ય પાસે હારી જવામાં ગુરુ ગૌરવ અનુભવે છે. તેમ ભક્તની મહિમા-વૃદ્ધિ માં પ્રભુ પ્રસન્નતા અનુભવે છે.
જેનું ચિંતન પ્રભુ કરે તેવા મહાવીર, મહાત્યાગી, મહાદાસ અને મહાયોગી એટલે હનુમાન.
હજારો વર્ષોથી જનસમુદાયના હ્રદયમાં રામ જેટલું જ આદરણીય સ્થાન હનુમાનને પણ મળ્યું જ છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: