દાનવીર આદમભાઈ લાલીના દાનની રકમથી ટંકારીઆ ગામના મોટા પાદરમાં એક અતિ સુંદર સર્કલનું નિર્માણ થયું છે.
Автор: Tankaria Channel
Загружено: 2026-01-26
Просмотров: 4476
Описание:
https://www.mytankaria.com/news/2026/...
ટંકારીઆ ગામના દાનવીર હાજી આદમભાઇ લાલી સાહેબના દાનથી ટંકારીઆ ગામના મોટા પાદરમાં એક અતિ સુંદર સર્કલનું નિર્માણ થયું છે. તા. ૨૬/૦૧/૨૦૨૬ ના રોજ આ સર્કલનું ઉદ્ઘાટન હાજી આદમભાઇ લાલી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝળહળતી રોશનીમાં રંગબેરંગી કલર સાથેના આ ધ્યાનાકર્ષક સર્કલે ટંકારીઆ ગામના પાદરના મધ્યમાં એક આગવી છાપ ઊભી કરી ગામની રોનકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ગામના નાયબ સરપંચ સફવાન યાકુબ ભૂટાના પ્રયાસો અને નેતૃત્વને કારણે આ સર્કલ ખૂબ જ ટૂંકા ગાળામાં તૈયાર થયું હતું. ડો. ઇકરામ બચ્ચાનો પણ આ કામમાં સાથ સહકાર મળ્યો હતો. ઉદ્ઘાટન દરમિયાન, મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હાજી આદમભાઈ લાલી સાહેબનો આભાર માન્યો હતો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: