હર્ષદ ગામનું 9મી સદીનું ભીડભંજન મહાદેવ મંદિર | કૃષ્ણ ભગવાને કર્યું શિવલિંગ સ્થાપન
Автор: GIRNARI BHOMIYO
Загружено: 2025-08-01
Просмотров: 843
Описание:
🚩 ભીડભંજન ભવનેશ્વર મહાદેવ – હર્ષદ ગામનું લુપ્ત તીર્થસ્થળ
પોરબંદરના દરિયાકાંઠે આવેલા હર્ષદ ગામમાં, હર્ષિધિ માતાજીના પાવન સ્થાને નજીક આવેલું છે આ ઐતિહાસિક મંદિર – ભીડભંજન ભવનેશ્વર મહાદેવ. કહેવાય છે કે ભગવાન કૃષ્ણે પોતે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી.
આ મંદિરનો ઈતિહાસ ખૂબ જ વૈભવી છે – ત્રણ વાર તેના જીર્ણોદ્ધાર થયા હોવાના પુરાવા મળે છે. હાલના મહંતશ્રી તેમજ પુજારીશ્રીએ જે રીતે આ સ્થળનો ઈતિહાસ અને મહિમા જીવંત કર્યો છે, તે જોઈને મન ગદગદ થઈ જાય છે.
આ મંદિર 8મી કે 9મી સદીનો હોવાનો અનુમાનિત ઇતિહાસ ધરાવે છે, અને આજે પણ આ સ્થળ ભક્તો માટે આસ્થા અને શાંતિનું કેન્દ્ર છે. દરિયાની લહેરો વચ્ચે વસેલું આ મંદિર એકાંત, ભક્તિ અને પ્રાચીન ભારતના ઉત્કૃષ્ટ શિલ્પકળાનો સંદેશ આપે છે.
🙏 આવો, જાણીએ ભીડભંજન ભવનેશ્વર મહાદેવના રહસ્યમય ઇતિહાસને...
🎥 Video by: Girnari Bhomiyo
#ભીડભંજનમહાદેવ
#ભવનેશ્વરમહાદેવ
#હર્ષદગામ
#હર્ષિધિમાતા
#KrishnaShivaMandir
#PorbandarTemple
#GujaratiHeritage
#GirnariBhomiyo
#MahadevNaMandir
#AncientShivaTemple
#ShivMandirDarshan
#DevotionalVlog
---
📍 Location
📍 Bhidbhanjan Bhavaneswar Mahadev Mandir
📍 Harshad Village, Near Harshidhi Mata Mandir,
📍 Seashore of Porbandar, Gujarat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: