ભગવાનની પ્રસન્નતા મેળવનાર ખરા ભક્ત કેવા હોય? | પ્રેરણાદાયી પ્રવચન | Pu. Brahmavihari Swami
Автор: Anirdesh Katha
Загружено: 2026-02-11
Просмотров: 49
Описание:
“This channel shares spiritual and motivational discourses by learned BAPS saints for peaceful and value-based living.”
BAPS pravachan
Swaminarayan pravachan
Motivational pravachan Gujarati
Spiritual discourse Gujarati
BAPS sant speech
Inspirational pravachan
Life guidance spiritual
Gujarati spiritual speech
Hindu spiritual pravachan
Peaceful life guidance
આ એક કલાકનું અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયી પ્રવચન છે, જેમાં Pu. Brahmavihari Swami વચનામૃત ગઢડા અંત્ય 25 પર નિરૂપણ કરતાં અનેક અદભૂત પ્રસંગો જણાવે છે. ભગવાનના રાજીપાનો વિચાર, શ્રેષ્ઠ ભક્તના લક્ષણ, પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિતવાને પ્રભાવ વિષયક વાતો ખૂબ રસાળ શૈલીમાં સમજાવે છે.
આ પ્રકારના પ્રવચનો દ્વારા જીવનમાં સકારાત્મકતા, પ્રેરણા અને શાંતિ પ્રાપ્ત થાય છે.
આ ચેનલ પર BAPS Swaminarayan Sanstha ના વિદ્વાન સંતોના પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક પ્રવચનો રજૂ કરવામાં આવે છે.
આ પ્રવચનોમાં જીવનના અનેક પાસાઓને સ્પર્શતા વિષયોનો સમાવેશ થાય છે —
• આધ્યાત્મિકતા અને આત્મજ્ઞાન
• પ્રેરણાદાયી જીવન મૂલ્યો
• વૈજ્ઞાનિક અને તર્કસંગત દ્રષ્ટિકોણ
• કૌટુંબિક અને સામાજિક જીવન માર્ગદર્શન
• સંસ્કૃતિ અને ચરિત્ર નિર્માણ
• શાંતિમય અને સંતુલિત જીવન જીવવાની રીત
આ ચેનલનો હેતુ છે કે દર્શકોને માનસિક શાંતિ, સકારાત્મકતા, પ્રેરણા અને જીવન ઉત્કર્ષ માટે સાચું અને આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત થાય.
અહીં રજૂ થતા તમામ વિડિઓઝમાં
સંતોના પ્રવચનો, જીવનદ્રષ્ટિ, આધ્યાત્મિક વિચાર અને પ્રેરણાદાયી સંદેશાઓનો સમાવેશ રહેશે.
🙏 જો આપને આવા વિષયો ગમે, તો Channel ને Subscribe કરો અને નિયમિત રીતે નવા પ્રવચનોનો લાભ લો.
#Pravachan
#SpiritualGuidance
#MotivationalSpeech
#GujaratiPravachan
#LifeGuidance
#PeacefulLife
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: