વડતાલ: RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા...
Автор: G 24X7 NEWS
Загружено: 2026-03-05
Просмотров: 60
Описание: યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. દર્શન બાદ અક્ષર ભુવન અને હરિ મંડપની મુલાકાત લઈ મંદિર પરિસરની ધાર્મિક પરંપરાઓ અંગે માહિતી મેળવી.RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે મુલાકાત દરમિયાન વડતાલના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ, મંદિરના ચેરમેન સંત વલ્લભ સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી તેમજ અન્ય સંતો સાથે આત્મીય મુલાકાત યોજાઈ.ગોપાળાનંદ ભુવન ખાતે આર.એસ.એસ. વડાનું સંતો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: