બેટીજી એક કડવી વાત કહે છે કે જે વૈષ્ણવ ભારત ની બહાર જાય છે તે હિન્દૂ માત્ર નથી તો આ માનવું કે નહીં
Автор: Pushti Seva Satsang
Загружено: 2025-10-05
Просмотров: 49121
Описание:
સૂતક આવ્યું હોય ત્યારે પુષ્ટિમાર્ગીય ના મળે તો મર્યામાર્ગીય ને ત્યાં ઠાકોરજી પધરાવાય ?
પુષ્ટિ સત્સંગ અમૃત એ એક આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ છે, જે જેજે શ્રી દ્વારા પ્રદાન કરાયેલા વચનામૃતને શેર કરવા માટે સમર્પિત છે. અમારી આશા છે કે પુષ્ટિમાર્ગના આ દિવ્ય ઉપદેશો દરેક પુષ્ટિ સેવા સત્સંગ ચેનલ પુષ્ટિમાર્ગ ની વિશેષ ઓળખ આપવા માટે એક નાનો પ્રયાસ કરે છે જેમાં આપ સર્વે નો સહકાર મળે અને વૈષ્ણવના ઘરે અને હૃદયમાં પહોંચે. શ્રી વલ્લભાચાર્ય પ્રણિત પુષ્ટિ ભક્તિ માર્ગના શાશ્વત જ્ઞાન દ્વારા ભક્તિ, પ્રેમ અને કૃપાની આ પવિત્ર યાત્રામાં અમારી સાથે જોડાઓ.
જેજે શ્રી ના આદર્શ વચનામૃત તમારું જીવન પ્રકાશિત કરે અને શ્રદ્ધાને મજબૂત બનાવે.
સબ્સ્ક્રાઇબ કરો અમને સપોર્ટ કરો!
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: