આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. જાગો આદિવાસી જાગો.....
Автор: aadivasi yuva Kranti
Загружено: 2026-02-11
Просмотров: 336
Описание: વર્તમાનમાં છોટાઉદેપુર જિલ્લામાં હથિયાર લઈને બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. શા માટે? અનુસૂચિ 5 વિસ્તારમાં ગમે ત્યારે આદિવાસી સંસ્કૃતિ વિરોધી જાહેરનામાં બહાર પાડવામાં આવી રહ્યા છે. એટલે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું ષડયંત્ર હોય એમ લાગી રહ્યું છે. એમના પોતાના પરંપરાગત સાંસ્કૃતિક હથિયાર છે તે તો આદિવાસીઓ હોળી જેવા મહાપર્વમાં બહાર ન લાવી શકે એના માટે 17/03/2026 સુધી પ્રતિબંધ મૂક્યું. જેથી એમની સંસ્કૃતિની ઝાંખી બહાર ન આવે. અને બીજું કે હોળી નિમિત્તે જે મેળાઓ ભરાય છે એમાં સરકારી કાર્યક્રમ કરવામાં આવે છે. કોઈ રાજકીય નેતા પ્રસાર કરવા માટે આવી જાય છે જેથી આદિવાસી સંસ્કૃતિને ખલેલ પહોંચે છે. ગેર મેળો એ પ્રાચીન સમયથી જ વિશ્વ વિખ્યાત છે. હવે ગેર મેળાના દિવસે બાબા પિઠોરાને ચિત્ર કહીને સ્પર્ધા રાખવામાં આવે છે. આદિવાસી સમુદાયના ઈસ્ટ દેવ બાબા પિઠોરાને ચિત્ર કહીને અપમાન કરવું. અહીં મેળામાં વિવિધ કાર્યક્રમો કે સ્પર્ધાઓ રાખીને આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું ષડયંત્ર છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: