ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

સુરતમાં છેલ્લા 25 વર્ષથી અગ્નિદાહ સેવા કેન્દ્ર બિનવારસી મૃતકોનું કરે છે શ્રાદ્ધ..Raftar Surat News

Автор: Raftar Surat News

Загружено: 2025-09-21

Просмотров: 48

Описание: સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું સુરતનું અગ્નિદાહ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવી રહ્યું છે. આ સેવાકીય કાર્યને આગળ વધારતા, દર વર્ષે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ કરવામાં આવે છે.​આ વર્ષે પણ, અશ્વનીકુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે આ શ્રાદ્ધ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વેણીલાલ મારવાલા દ્વારા સંચાલિત આ કેન્દ્ર, બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં પૂરી વિધિ મુજબ શ્રાદ્ધ કર્મ સંપન્ન કરાવે છે.શ્રાદ્ધ વિધિ પૂર્ણ થયા બાદ, બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ માનવતા અને સંસ્કારનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં સમાજમાં કોઈ ઓળખ ન ધરાવતા વ્યક્તિઓને પણ મૃત્યુ બાદ સન્માનપૂર્વક મોક્ષની વિધિ પ્રાપ્ત થાય છે. અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ વેણીલાલ મારવાળા દ્વારા છેલ્લા 25 વર્ષથી કરવામાં આવતું આ સેવાકીય કાર્ય સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
 સુરતમાં છેલ્લા 25 વર્ષથી અગ્નિદાહ સેવા કેન્દ્ર બિનવારસી મૃતકોનું કરે છે શ્રાદ્ધ..Raftar Surat News

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]