श्री कृष्णवल्लभाचार्यजी महाराज ने शीला को श्राप से मुक्ति प्रदान की
Автор: Anadi Shree Krushna Narayan
Загружено: 2026-02-18
Просмотров: 187
Описание:
🛕👆શ્રી લક્ષ્મીનારાયણ સંહિતામાં મહારાજના અનેક કલ્યાણકારી દિવ્ય ચરિત્રો છે🌹 જેમાંનું એક ચરિત્ર પૂ. શાંતિલાલ ભગતની આજ્ઞાથી સુરત બાલમંડળ નાં ભક્તો દ્વારા અહીં શોર્ટ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું છે👑 આ કથા હેમત ભગતની અમૃતવાણીમાં તેમજ શાંતિલાલ ભગતની અમૃતવાણીમાં પણ ઘણીવાર સાંભળવા મળે છે 📽️આવો મહારાજની એ કથાનો આજે પ્રત્યક્ષ અનુભવ કરીયે..👑🛕
📕આજ રીતે આગળ પણ મહારાજના અન્ય ચરિત્રોને ખૂબ સારી રીતે ધીરે ધીરે રજૂ કરવામાં આવશે જેથી કરીને મહારાજના પ્રત્યક્ષ અનુભવનો સર્વ ભક્તોને વિશેષ લાભ મળે🙏🛕
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: