P.P.Hariswarup Swami | visit temple on 28.11.2024 | Salangpurdham
Автор: Salangpur Hanumanji - Official
Загружено: 2024-12-06
Просмотров: 1504
Описание:
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વિકાસમાં ગુરુકુળ પરંપરાનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે.
તેમાંના એક મહાન સંત એટલે શ્રી હરીસ્વરૂપદાસજી સ્વામી મેમનગર ગુરુકુળ કે જેવોએ સંપ્રદાયમાં પોતાના પ્રવચન દ્વારા લાખો લોકોના જીવનનું આધ્યાત્મિક પરિવર્તન થયું છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણનો સંદેશ દેશ દુનિયામાં પ્રસરાયો છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણનો મહિમા, ઉપાસના લાખો લોકોના હૃદયમાં પહોંચાડી છે.
એવા મહાન સંત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુર ધામ દર્શને પધાર્યા અને ભક્તોને આશીર્વાદ આપ્યા. દાદાની સેવા કરી અને સૌ ભક્તોને ખૂબ રાજી કર્યા અને સ્વામી પોતે પણ દાદાના ધામમાં પધારી દેવદર્શન કરી દાદાની સેવા કરી અને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો .
#salangpur #swaminarayan #hariprakashswami #hanumanji
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: