ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

રાજા જડ ભરતજી ની કથા ||bhagwat katha prasang || By Shastri VishalBhai (Chhotevyasji)

Автор: ShastriVishalbhai(Chhotevyasji)

Загружено: 2023-05-27

Просмотров: 95379

Описание: #જડભરત#BhagavadGita #BhagwatGita #Gujrati #GeetaSaar #BhagwatGeeta #Shreekrishna #Geeta #Gita #BhajanSansar #BhagavadGitainGujrati #Gujrati
જડ ભરત કોણ હતા ?
શા માટે બધા એને જડભરત કહેતા ?
વાંચો અનોખી કથા.....

મિત્રો ” આ તો સાવ જડ ભરત છે ” એવુ આપણે ઘણીવાર સાંભળ્યુ હશે પણ આ જડભરત કોણ હતા ? શા માટે બધા એને જડ ભરત કહેતા ? આ કથા જાણવા સમજવા જેવી છે.

જડ ભરત ( એક મહાજ્ઞાની ) ( ભાગ -૧ )

પુરાણોમાં પૃથ્વીને સાત દ્વીપોમાં વિભાજીત કરેલ છે. તેમાંનો એક જંબુદ્વિપ છે. જમ્બુદ્વીપનાં એક ખંડનાં રાજા તરીકે આદિનાથ ઋષભદેવ હતા. ઋષભદેવને અનેક પુત્રો હતા, તેમાં ભરત સૌથી મોટા અને ગુણવાન પુત્ર હતા.
ઋષભદેવ આત્મજ્ઞાની હતા. વર્ષો સુધી સુશાશન ચલાવ્યા બાદ પોતાના સૌથી મોટા પુત્ર ભરતને રાજગાદી સોંપીને તેઓ પરમહંસ દિગંબર અવસ્થામાં સર્વસ્વનો ત્યાગ કરીને નીકળી પડ્યા.
ત્યારબાદ મહાજ્ઞાની ભરતજીએ વર્ષો સુધી પ્રજાધર્મનું પાલન કરતા રાજ્ય ચલાવ્યું. પણ ઉતરાવસ્થામાં ધીરે ધીરે તેનું ચિત સંસાર માંથી સંન્યાસ તરફ જવા લાગ્યું. અને એક વેળાએ રાજકાજમાંથી મુક્તિ લઈ તેઓ જંગલમાં નીકળી પડ્યા. પુલ્હાશ્રમમાં ગંડકી નદીના કિનારે એક આશ્રમ બનાવીને ભરતજી એકાંતમાં સાધના કરતા. દિવસે ને દિવસે તે ઈશ્વર પ્રેમમાં ખોવાવા લાગ્યા, હવે તો બાહ્ય પૂજા પણ છૂટી ગઈ. હવે નિરંતર આનંદમાં ડૂબી જવા લાગ્યા.
પરંતુ એક દિવસ વહેલી સવારે એક ઘટના ઘટી. ભરતજી નિત્યકર્મ કરીને ગંડકી નદીનાં જળપ્રવાહ પાસે બેઠા બેઠા પ્રણવ (ઓમકાર )નો જાપ કરતા હતા. તે જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને નદીમાં પાણી પીવા આવી. હજુ તે પાણી પી રહી હતી ત્યાં જ સિંહની ભયંકર ગર્જના સાંભળી. હરણી ખૂબ ડરી ગઈ અને જીવ બચાવવા નદી પાર કરવા માટે જોરથી છલાંગ લગાવી. પણ હરણીનાં પેટમાં ગર્ભ હતો. અત્યંત ભયના કારણે છલાંગ મારતી વખતે તેનો ગર્ભ સ્ત્રવી ગયો અને ગર્ભ નદીના પ્રવાહમાં પડ્યો. ગર્ભ સ્ત્રાવ, સિંહનો ભય અને લાંબી છલાંગની મહેનત અને પોતાના સમૂહથી છૂટી પડી ગઈ હોવાના વિયોગ, આ બધા કારણે તે એક ગુફામાં જઈ પડી અને ત્યાં જ મૃત્યુ પામી.
આ સમગ્ર દ્રશ્ય ભરતમુનીએ જોયું. તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. નદીમાં તણાઈ જતા હરણીના બચ્ચા (મૃગ શાવક ) ને જોઇને તેને દયા આવી અને નદીમાં પડીને તેઓએ તે માં વિનાના બચ્ચાને ઊંચકી લીધું અને પોતાના આશ્રમમાં લઇ આવ્યા.
ધીરે ધીરે મૃગબાળ પ્રત્યે ભરતમુનીની મમતા વધતી ગઈ. અને મમતા ધીરે ધીરે આસક્તિમાં રૂપાંતર થવા લાગી. હવે ભરતમુની હંમેશા હરણબાળની ખાવા પીવાની વ્યવસ્થા, તેને હિંસક પશુઓથી બચાવવા, તેને લાડ લડાવવા અને તેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા. ધીરે ધીરે સાધનાના વિવિધ કર્મો છૂટવા માંડ્યા. અને અંતે સાધના સાવ બંધ પડી ગઈ. પછી તો આખો દિવસ અને રાત માત્ર ને માત્ર મૃગબાળની જ સંભાળ અને તેની ચિંતામાં વ્યસ્ત થઈને ડૂબી ગયા. ભરતમુની આસક્તિની જાળમાં ઊંડા ને ઊંડા ઉતરતા જ ગયા.
સૂતા, બેસતા, હરતા ફરતા, ભોજન કરતા એમ દરેક સમયે તેનું ચિત મૃગબાળમાં જ બંધાયેલ રહેતું. વનમાં ફળો લેવા જાય તો પણ મૃગબાળને સાથે લઇ જતા અને રાત્રે પણ પોતાની પાસે જ સુવડાવતા. અને વળી વચ્ચે વચ્ચે ઉઠીને જોઈ લેતા કે મૃગબાળ સાથે જ છે ને ? કોઈ તેને ઉઠાવીને લઇ નથી ગયું ને ??
કોઈ વાર મૃગબાળ એકલું જંગલમાં આસપાસ ચાલ્યું જતું અને કેટલોય સમય આવે નહિ તો તે વિરહથી વ્યાકુળ થઈને શોધવા નીકળી પડતા. જાણે પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય તેવા ચિંતાતુર થઇ જતા.
શરીર છોડવાનો સમય ( મૃત્યુ) આવી પહોંચ્યો ત્યારે પણ તેનું મન તો મૃગબાળમાં જ આસક્ત હતું. ભરતમુની ની અંતિમ અવસ્થામાં મૃગબાળ તેની પાસે પુત્રની જેમ શોકાતુર બેઠું હતું. હવે આ મૃગબાળ નું શું થશે ? તેવા સતત ચિંતનમાં મૃગબાળમાં અત્યંત આસક્ત ભરતમુનીનું શરીર છૂટી ગયું.
કહેવાય છે કે એટલે ભરતમુનીને અન્ય જન્મમાં મૃગનું શરીર પ્રાપ્ત થયું. પણ તેની સાધનાનાં પ્રતાપે પૂર્વજન્મની તેની સ્મૃતીનો નાથ થયો ન હતો. તેણે મનોમન વિચાર્યું કે ભૂલ શું થઈ ? મૃગબાળ ને નદીમાંથી બચાવ્યું તે ભૂલ ? કે મૃગબાળને આશ્રમમાં આશ્રય આપ્યો તે ભૂલ ? પણ તરત સમજાયું કે ભૂલ થઇ અતિ મમતા અને તેમાંથી ઉત્પન થયેલ અત્યંત આસક્તિ.
પોતાને મૃગશરીર પ્રાપ્ત થવાનું કારણ સમજાતા તેમને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો. તેને થયું “અરેરે સંસારની આસક્તિ છોડીને હું જંગલમાં આવ્યો. અને અહી સાધના છોડીને એક મૃગબાળમાં અત્યંત આસક્ત થઇ ગયો.”
આ પૂર્વ જન્મની સ્મૃતિનાં કારણે મૃગશરીર રૂપી ભરતમુનીનાં હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. અને તેણે પોતાની માતા મૃગીનો ત્યાગ કરીને પોતાની સાધના ભૂમિ પુલ્હાશ્રમમાં આવી ગયા. અને ત્યાં આવીને મૃગયોની પૂર્ણ થવા માટે કાળની રાહ જોવા લાગ્યા. અને અંતિમ અવસ્થામાં ગંડકીનદીમાં શરીરનો અડધો ભાગ ડૂબાડેલ રાખીને જાગૃતિપૂર્વક મૃગશરીરનો ત્યાગ કર્યો.

રાજા જડભરતજી ની કથાના ( એક મહાજ્ઞાની ) ( ભાગ -2) ,જડ ભરત ( ભાગ -3)વાંચવા માટે હમણાંજ કોન્ટેક્ટ કરો ....
આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ ને SUBSCRIBE કરો અને SHARE કરો.
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
****************************************
વક્તા શ્રી : પ.પૂ. શાસ્ત્રીવિશાલભાઈ (છોટે વ્યાસજી)
શાસ્ત્રી શ્રી વિજયભાઈ ઉપાધ્યાય (9898457611) (9586705621)
****************************************

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
રાજા જડ ભરતજી ની કથા ||bhagwat katha prasang || By Shastri VishalBhai (Chhotevyasji)

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

શુકદેવજીના જન્મપ્રાગટ્ય ની કથા પ્રસંગ || By Vishal Shashtri(Chhotevyasji) |

શુકદેવજીના જન્મપ્રાગટ્ય ની કથા પ્રસંગ || By Vishal Shashtri(Chhotevyasji) |

ગામડાના બે પાકા ભાઈબંધ - આખો ડાયરો રડી પડયો | Mayabhai Ahir | Be Paka Bhaibandh Ni Vat | Prasang

ગામડાના બે પાકા ભાઈબંધ - આખો ડાયરો રડી પડયો | Mayabhai Ahir | Be Paka Bhaibandh Ni Vat | Prasang

भक्त की पत्नी से चुगली करके रोज बूढ़े भक्त को पिटवाते 🤛थे ठाकुर जी 😂✨// bhakt charitra @BhaktiPath

भक्त की पत्नी से चुगली करके रोज बूढ़े भक्त को पिटवाते 🤛थे ठाकुर जी 😂✨// bhakt charitra @BhaktiPath

આત્મદેવ બ્રામણ ની કથા | Jignesh Dada | Savaj Ni Moj

આત્મદેવ બ્રામણ ની કથા | Jignesh Dada | Savaj Ni Moj

Day 7 Part 1 RAIYANI PARIVAR BHAGWAT SAPTAH GONDAL

Day 7 Part 1 RAIYANI PARIVAR BHAGWAT SAPTAH GONDAL

Live 🙏 आज जरूर सुने 18 दिसम्बर 2025 श्रीमद् भागवत कथा मधुर कथा एक बार जरूर सुने #aniruddhacharya

Live 🙏 आज जरूर सुने 18 दिसम्बर 2025 श्रीमद् भागवत कथा मधुर कथा एक बार जरूर सुने #aniruddhacharya

Shrimad Bhagvat Katha - 2023 | Day 01 | E | By H G Chandra Govind Das | Vanprastha ashram Rishikesh

Shrimad Bhagvat Katha - 2023 | Day 01 | E | By H G Chandra Govind Das | Vanprastha ashram Rishikesh

રાજા ભરથરી રાણી પિંગળા નો પ્રેમ પ્રસંગ ll Anopsinh Vaghela ll Khodal Studio

રાજા ભરથરી રાણી પિંગળા નો પ્રેમ પ્રસંગ ll Anopsinh Vaghela ll Khodal Studio

Ashatvakrs and Jankraja story || Bhikhuram Bapu || Motivational speech Gujarati

Ashatvakrs and Jankraja story || Bhikhuram Bapu || Motivational speech Gujarati

🔴Live (ભાગ-4) મહાભારત કથા Mahabharat katha  By Satshri #satshrikatha #mahabharatkatha

🔴Live (ભાગ-4) મહાભારત કથા Mahabharat katha By Satshri #satshrikatha #mahabharatkatha

Bharat Milap.ભરતમિલાપ(જુની કથા) Bhatru prem.#moraribapu.Bharat charitra juni katha.#moraribapukatha

Bharat Milap.ભરતમિલાપ(જુની કથા) Bhatru prem.#moraribapu.Bharat charitra juni katha.#moraribapukatha

Live 🛑 आज जरूर सुने 18 दिसम्बर 2025 श्रीमद् भागवत कथा लाइव कथा एक बार जरूर सुने #aniruddhacharya

Live 🛑 आज जरूर सुने 18 दिसम्बर 2025 श्रीमद् भागवत कथा लाइव कथा एक बार जरूर सुने #aniruddhacharya

Giribapu Shiv Katha | Part - 17  | Rajkot Mavdi

Giribapu Shiv Katha | Part - 17 | Rajkot Mavdi

इंसान को अमर बना देने वाली यह कथा~Jaya Kishori Ji~SanatanVachan~Jaya Kishori Ji Ke Pravachan

इंसान को अमर बना देने वाली यह कथा~Jaya Kishori Ji~SanatanVachan~Jaya Kishori Ji Ke Pravachan

રાજા ગોપીચંદ - રાજા ભરથરી || Raja Gopichand ,Raja Bharathari || ગીરનારી સંત || Devotoinal Movie 2025

રાજા ગોપીચંદ - રાજા ભરથરી || Raja Gopichand ,Raja Bharathari || ગીરનારી સંત || Devotoinal Movie 2025

કળિયુગ ની ઉમર કેટલી? | દિપાલી દીદી | Dipali didi | #bhagwatkatha #2025 #dipalididi

કળિયુગ ની ઉમર કેટલી? | દિપાલી દીદી | Dipali didi | #bhagwatkatha #2025 #dipalididi

Day-4| श्रीमद् भागवत कथा | पूज्य श्री इंद्रेश उपाध्याय महाराज जी (श्री जगन्नाथ पूरी)

Day-4| श्रीमद् भागवत कथा | पूज्य श्री इंद्रेश उपाध्याय महाराज जी (श्री जगन्नाथ पूरी)

હનુમાનજી મહારાજ જીવન જીવવાની કળા શીખવાડે | ચાલો જીવન સુંદર બનાવીએ | P. Hariprakashdasji Swami

હનુમાનજી મહારાજ જીવન જીવવાની કળા શીખવાડે | ચાલો જીવન સુંદર બનાવીએ | P. Hariprakashdasji Swami

રાજા પરીક્ષિત અને કળિયુગ સંવાદ Raja Parikshit & KaliYug samwad || Shashtri Vishalbhai (Chhotevyasji)

રાજા પરીક્ષિત અને કળિયુગ સંવાદ Raja Parikshit & KaliYug samwad || Shashtri Vishalbhai (Chhotevyasji)

સંત શ્રી મહાત્મા મુળદાસજી નો સંપુર્ણ ઈતિહાસ અમરેલી કલાકાર લાખાભાઇ રબારી#લોકવાર્તા#loksahity#history

સંત શ્રી મહાત્મા મુળદાસજી નો સંપુર્ણ ઈતિહાસ અમરેલી કલાકાર લાખાભાઇ રબારી#લોકવાર્તા#loksahity#history

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]