ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન - ખંભાત | પ્રાચીન નગરી ખંભાત

Автор: Kajal ni Vaato

Загружено: 2024-05-27

Просмотров: 11778

Описание: #jaintirth
#jaindharm
#parshwanath
#jaintirthankar
#tirthankar
#history
#ancienthistory
#પાર્શ્વનાથ
#તીર્થયાત્રા


સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે.

હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે પ્રસિદ્ધ જિનાલયમાં પ્રતિષ્ઠિત છે. આ મૂર્તિ અમૂલ્ય નીલમના પથ્થરમાં કંડારી છે. 20 સેમી.થી ઊંચી અને 10 સેમી. પહોળી પંચતીર્થી પ્રકારની આ મૂર્તિની મધ્યમાં મૂળ નાયક પાર્શ્વનાથજી પદ્માસનસ્થ યોગમુદ્રામાં બિરાજમાન છે. તેમના મસ્તક પર સપ્તફણા નાગનો છત્રવટો છે. અહીં ફણાઓને પુરુષ મુખાકૃતિમાં દર્શાવી છે, જે નોંધપાત્ર છે. આસન-ગાદીની નીચે પીઠમાં  ૐ ह्रीं श्रीस्थंभणपार्श्वनाथाय नमः મંત્ર તથા તીર્થંકરનું લાંછન સર્પ કોતરેલ છે. તીર્થંકરના મસ્તક ફરતું પ્રભામંડલ છે.

પરિકરમાં ફરતે પ્રત્યેક બાજુ એક એક કાયોત્સર્ગમુદ્રામાં જિન પ્રતિમા અને તે પ્રત્યેકની ઉપરના ભાગમાં એક એક જિન પદ્માસનસ્થ યોગમુદ્રામાં બેઠેલા છે. આ પ્રતિમાના પરિકરમાં આઠ પ્રતિહારો અશોકવૃક્ષ, દેવદુંદુભિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, પુષ્પવૃષ્ટિ અને છત્ર કંડાર્યાં છે. પાર્શ્વનાથજીનું બિંબ સિંહાસન પર પ્રતિષ્ઠિત છે. નીચેની પીઠમાં મધ્યમાં ધર્મચક્ર અને તેની એક બાજુ સત્વ નામનો મૃગ અને કરુણા નામની મૃગી છે. પરિકરના નીચેના ડાબા ખૂણામાં પ્રહલાદ અને જમણા ખૂણામાં ઉપેન્દ્ર નામના ઇન્દ્રો ચામર ઢોળે છે. તેમની ઉપરના બહારના ભાગમાં સિંહ અને મકરનાં વ્યાલ-સ્વરૂપો નજરે પડે છે.
હાલ આ સ્તંભન પાર્શ્વનાથનું જિનાલય તદ્દન નવું જ બનાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વાર ગજરાજ-સુશોભિત ત્રણ કલાત્મક તોરણોથી શોભાયમાન છે. અંદર ઇલ્લિકા તોરણયુક્ત પાંચ ચૉકીઓ છે. મંડપ 16 સ્તંભો પર ટેકવેલ છે. મંડપની આગળ ખુલ્લો અંતરાલ છે. તેની સામે ગર્ભગૃહની મધ્યમાં ઊંચી પીઠિકા પર સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા છે. મુખ્ય ગર્ભગૃહની બંને બાજુ બીજાં બે ગર્ભગૃહ છે. ઈ. સ. 1928માં એક બાજુના ગર્ભમાં પાર્શ્વનાથજી અને બીજી બાજુ આદીશ્વરનાં બિંબોની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરને ફરતો પ્રદક્ષિણાપથ ખુલ્લો છે. મંડપ ઉપર ઘુંમટ છે. ગર્ભગૃહ ઉપર રેખાન્વિત શૈલીનાં ત્રણ ભવ્ય શિખરો છે. મંદિર ઊંચી પીઠિકા ઉપર બાંધેલું છે.

આ જિનાલયમાં બે (સં. 1356 તથા 1393ના) પ્રતિમાલેખો છે. પાંચેક લેખો 15મા સૈકાના અને બે લેખો 16મા સૈકાના છે. અહીં પ્રદક્ષિણાપથની દીવાલમાં (ઈ. સ. 1309–10નો) કાળા પથ્થરમાં કોતરેલો શિલાલેખ છે.


ખંભાત જે આવેલું છે ગુજરાત રાજ્યમાં. અહીં બિરાજમાન છે શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન જેમનો છે અતિ પ્રબળ પ્રભાવ અને ઉજ્જવળ ઇતિહાસ. તીર્થ ખૂબ જ પ્રાચીન છે અને ભગવાન ખૂબ જ સુંદર છે. નીલમ માંથી બનેલું તેમનું જિનબિંબ ખૂબ જ સુંદર અને અજોડ લાગે છે. ખંભાત નગરીએ લગભગ 80 જેટલા જિનાલયો છે જેમાંથી 108 પાર્શ્વનાથ ભગવાન માના પાંચ પાર્શ્વનાથ ભગવાન આવેલા છે. ખૂબ જ પ્રાચીન તીર્થ છે દર્શન પૂજન નો લાભ અચૂકથી લેવા જેવો છે.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન - ખંભાત | પ્રાચીન નગરી ખંભાત

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન | પ્રબળ પ્રભાવી | ચમત્કારિક | ઉના-અજાહરા તિર્થ

108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન | પ્રબળ પ્રભાવી | ચમત્કારિક | ઉના-અજાહરા તિર્થ

અદ્ભુત સ્થાપત્યનો ખજાનો: હમીરપુરા (મીરપુર) ભીડભંજન પાર્શ્વનાથ તીર્થનો ઈતિહાસ | Hamirpura Parshwanath

અદ્ભુત સ્થાપત્યનો ખજાનો: હમીરપુરા (મીરપુર) ભીડભંજન પાર્શ્વનાથ તીર્થનો ઈતિહાસ | Hamirpura Parshwanath

🔔

🔔 "BAPS અને વડતાલ વચ્ચેના સદીઓ જૂના તફાવતનું સંપૂર્ણ સત્ય | Swaminarayan History | Vadtal અને BAPS

Khambhat No Itihas|ખંભાતનો ઇતિહાસ|Khambhat Darshan|ખંભાત દર્શન|khambhat ni khadi|gulf of khambhat

Khambhat No Itihas|ખંભાતનો ઇતિહાસ|Khambhat Darshan|ખંભાત દર્શન|khambhat ni khadi|gulf of khambhat

આશાપુરી માતાજી મંદિર પીપળાવ ઇતિહાસ અને દર્શન | Ashapura Temple Piplav History Gujarati | 2026

આશાપુરી માતાજી મંદિર પીપળાવ ઇતિહાસ અને દર્શન | Ashapura Temple Piplav History Gujarati | 2026

Землетрясение Мексика, США. Эвакуация и Угроза Цунами на всём побережье

Землетрясение Мексика, США. Эвакуация и Угроза Цунами на всём побережье

१०८ पार्श्व वंदना फोटो के साथ | 108 Parshw Vandana With PHOTO & TIRTH Name

१०८ पार्श्व वंदना फोटो के साथ | 108 Parshw Vandana With PHOTO & TIRTH Name

કિન્નર સમાજ નું રહસ્યમય જીવન || આ માસીબા એ જણાવ્યા અનેક રહસ્યો || Kinner || Rajvi Jaan ||

કિન્નર સમાજ નું રહસ્યમય જીવન || આ માસીબા એ જણાવ્યા અનેક રહસ્યો || Kinner || Rajvi Jaan ||

અદ્ભુત કારીગરી અને શ્રદ્ધાનું પ્રતીક: રાજકોટનું શ્રી મણિયાર દેરાસર (Maniyar Derasar) #parshvanath

અદ્ભુત કારીગરી અને શ્રદ્ધાનું પ્રતીક: રાજકોટનું શ્રી મણિયાર દેરાસર (Maniyar Derasar) #parshvanath

कुंभोज बाहुबली प्रतिमा पर नागों का रहस्य और अतिशय

कुंभोज बाहुबली प्रतिमा पर नागों का रहस्य और अतिशय

गुजरात के Top 5 जैन मंदिर कैसे जाए-कहां रुके-क्या करे सम्पूर्ण जानकारी देखिए पहली बार|Gujarat Temple

गुजरात के Top 5 जैन मंदिर कैसे जाए-कहां रुके-क्या करे सम्पूर्ण जानकारी देखिए पहली बार|Gujarat Temple

khambhat tirth gujarat ખંભાત તીર્થ ...પ્રાચીન જૈન તીર્થોનો સમૂહ

khambhat tirth gujarat ખંભાત તીર્થ ...પ્રાચીન જૈન તીર્થોનો સમૂહ

ઘરે બેઠા સંપૂર્ણ વડતાલધામ દર્શન || સૂતાં બેસતાં સરવે કાળ,વાલો સંભારે છે વડતાલ #tirthdarshan #tds

ઘરે બેઠા સંપૂર્ણ વડતાલધામ દર્શન || સૂતાં બેસતાં સરવે કાળ,વાલો સંભારે છે વડતાલ #tirthdarshan #tds

શ્રી  ભંડારિયા જૈન તીર્થ  #palitana #jaintirth #parshwanath

શ્રી ભંડારિયા જૈન તીર્થ #palitana #jaintirth #parshwanath

ગરવા ગુણાતીતાનંદ સ્વામીના અનોખા અંતિમ સ્મરણો ||  ૧૫૮મી પુણ્ય સ્મૃતિ તેમના ચરણોમાં શતશઃ વંદન ||

ગરવા ગુણાતીતાનંદ સ્વામીના અનોખા અંતિમ સ્મરણો || ૧૫૮મી પુણ્ય સ્મૃતિ તેમના ચરણોમાં શતશઃ વંદન ||

મેરૂ તેરસ નો મહિમા

મેરૂ તેરસ નો મહિમા

20 થી વધુ એવાં સ્થાનો,જ્યાં પ્રભુ વિચર્યા હતાં 😱 વડતાલ જાઓ ત્યારે ત્યાં જઈ દર્શન કરજો ||#vadtaldham

20 થી વધુ એવાં સ્થાનો,જ્યાં પ્રભુ વિચર્યા હતાં 😱 વડતાલ જાઓ ત્યારે ત્યાં જઈ દર્શન કરજો ||#vadtaldham

મણી લક્ષ્મી તીર્થ - ગુજરાત. શ્રી મુનીસુવ્રત સ્વામી ભગવાનનું એક બેનમુન તીર્થ.

મણી લક્ષ્મી તીર્થ - ગુજરાત. શ્રી મુનીસુવ્રત સ્વામી ભગવાનનું એક બેનમુન તીર્થ.

નરનારાયણ દેવ ભુજ ધામ | આજના તા:- ૨૫/- ૧૧/- ૨૦૨૫ | છ ધામના દેવોના | દિવ્ય શણગારના દર્શન Daily Darshan

નરનારાયણ દેવ ભુજ ધામ | આજના તા:- ૨૫/- ૧૧/- ૨૦૨૫ | છ ધામના દેવોના | દિવ્ય શણગારના દર્શન Daily Darshan

Different types of swami narayan temple in Ahemdabad Gujarat, #kannadathikalavlog 2026🌟

Different types of swami narayan temple in Ahemdabad Gujarat, #kannadathikalavlog 2026🌟

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]