સરકારને આદિવાસીઓના પુરાવા જોઈએ છે તો સરકાર આદિવાસી સંસ્કૃતિ વિરોધી જાહેરનામાં કેમ?
Автор: aadivasi yuva Kranti
Загружено: 2026-02-17
Просмотров: 12399
Описание: આદિવાસી સંસ્કૃતિ વિરોધી જાહેરનામાં અને બાબા પિઠોરા દેવને ચિત્ર કહીને અપમાન એ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું ષડયંત્ર છે. એક તરફ વિશ્લેષણ સમિતિ આદિવાસી હોવાના પુરાવા માંગે છે. તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું કાર્ય કરે છે. તો આદિવાસી સમાજ શું પુરાવા આપશે? આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે મોટી મોટી વાતો કરનાર, આદિવાસી સંસ્કૃતિને નામ પર રોટલા શેકનારા બધા જ આજે ચૂપ છે. જેઓ ખાલી સોશિયલ મીડિયામાં જ આદિવાસી કહેવડાવે છે બાકી રક્ષણ કરવાનું આવે ત્યારે ઘરમાંથી બહાર નહીં નીકળતા. શું યુવાનોને આદિવાસી સમાજનો ખાલી લાભ જ જોઈએ છે? કે પછી નોકરી કરવા માટે નાટકો કરો છો? છોટાઉદેપુર જિલ્લાના તમામ યુવાનો નેતાને આ સવાલ છે. બાબા પિઠોરા દેવને ચિત્રકારો દ્વારા દોરીને અપમાન કરે છે ત્યારે પણ કોઈ બોલતું નથી. અને મંદિરમાં ચંપલ બહાર કાઢીને જનારા આદિવાસીઓ બાબા પિઠોરા દેવ સામે ચંપલ પહેરીને ફરે છે. દેવ પર ચાલે છે. પગ લગાવે છે. પીઠ પાછળ મૂકીને બેસી રહે છે. વાહ! મારો સમાજ.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: