હળદર અને મધ એ રોગપ્રતિકારક ઔષધ છે. | આયુર્વેદ અમૃતમ |
Автор: Ayurved amrutam
Загружено: 2025-10-07
Просмотров: 14121
Описание:
હળદર અને મધ એ રોગપ્રતિકારક ઔષધ છે. | આયુર્વેદ અમૃતમ | #motivation #health #turmeric #lifestyle
નમસ્કાર મિત્રો,
હું ડોક્ટર મહેશભાઈ તલાવિયા આયુર્વેદ અમૃતમ youtube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલનો મુખ્ય હેતુ આયુર્વેદની સાચી માહિતી આપવા માટે છે. વીડિયોમાં આપેલી માહિતી આયુર્વેદના ગ્રંથો, શાસ્ત્રો, અને મહાન ઋષિમુનિઓ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલી છે. એમાં કોઈ પણ જાતનું જ્ઞાન અમારું પોતાનું નથી બધું આયુર્વેદનું છે. વીડિયોમાં બતાવેલી જાણકારી અને પ્રયોગો કરતા પહેલા નજીકના ચિકિત્સકની સલાહ અવશ્ય લેવાનો આગ્રહ રાખો.
વીડિયોમાં આપેલી જાણકારી ઉપર પ્રયોગ કરવાથી કોઈપણ પ્રકારની શારીરિક , માનસિક કે આર્થિક નુકશાની થશે તો આ આયુર્વેદ અમૃતમ ચેનલ જવાબદાર નથી.
ડૉ. મહેશભાઈ તલાવિયા (BSAM)
📱 94277 47800
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: