રાજકોટ ધૂન ભજન મંડળ કાર્યક્રમ | સત્તગૂરૂ શાંતિ આશ્રમ આણંદા | બ્રહ્મલીન સત્તગુરૂ શ્રી જસમત ભગત
Автор: shree jasmat bhagat om sadguru santi Ashram
Загружено: 2026-02-27
Просмотров: 1083
Описание:
( ગુરૂ શ્રી ૧૦૦૮ ધ્યાની શંકર મુક્તિ નારાયણ જોગ બાપુ )
પરમ પૂજ્ય સતગુરૂ મહારાજ શ્રી જસમત ભગત
સવંત ૨૦૮૨ મહા વદ તેરસ મહા શિવરાત્રી ૧૫/૦૨/૨૦૨૬ ને
રવિવાર ના રોજ અમર લોક ગુરૂચરણ પામેલ છે.
જેથી તારીખ ૧૬/૦૨/૨૦૨૬ થી તારીખ ૦૫/૦૩/૨૦૨૬ સુધી દરરોજ
મહાપ્રસાદ અને ધૂન તથા ભજન સંતવાણી ના કાર્યક્રમો રાખેલ છે તથા ૦૫/૦૩/૨૦૨૬ ના રોજ સંતવાણી અને ભંડારો રાખેલ છે
તો આપ સૌને સત્તગુરૂ શાંતિ આશ્રમ તરફથી ભાવ ભર્યું આમંત્રણ.
જય ગુરૂમહારાજ
સંપર્ક નંબર - ૯૯૦૯૩ ૩૩૮૦૩
(99093 33803)
સ્થળ : ૐ સતગુરૂ શાંતી આશ્રમ
ગામ : આણંદા
તાલુકા : જોડિયા
જીલ્લો : જામનગર
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: