ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1.ભારતનો વારસો: હા કે ના માં જવાબ આપો : Aapni you tube channel
Автор: Aapni you tube channel
Загружено: 2025-11-08
Просмотров: 19
Описание:
પાઠ 1. ભારતનો વારસો – હેતુલક્ષી પ્રશ્નોત્તર
• આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. “લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?
A. ભારત
B. પ્રકૃતિ
C. નદીઓ
D. પનિહારીઓ
ઉત્તર. C
2. નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
A. શારદાપીઠ – સોમનાથ
B. પોળો ઉત્સવ – વડનગર
C. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ – મોઢેરા
D. સીદી સૈયદની જાળી – ભાવનગર
ઉત્તર C
3. દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?
A. હિન્દી
B. તમિળ
C. કન્નડ
D. મલયાલમ
ઉત્તર (A)
4. “ભારતના વારસા’ માટે એક વિધાન સંલગ્ન છે.
(A) ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે
(B) ભારતવર્ષના સંતાનો ભારતીય છે તેવું “અગ્નિપુરાણ” ગ્રંથમાં છે.
(C) હિમાલયની ગિરિમાળા ધરાવતી કુદરતી સીમા એશિયા ખંડની ઉત્તરમાં છે.
(D) ભરતખંડની દક્ષિણે જંબુદ્રીપ આવેલો છે.
ઉત્તર. (A)
5. વનૌષધિઓ : આંબળા અને કુંવારપાઠું; પુષ્પો :...........
(A) સૂરજમુખી અને ડમરો
(B) અરડૂસી અને લીમડો
(C) હરડે અને બહેડાં
(D) આંબો અને જાંબુડો
ઉત્તર. A
6. વારસો એટલે ...........
(A) પૂર્વજો તરફથી મળેલી અમુલ્ય ભેટ
(B) આપણી પાસે જે કંઈ છે તે
(C) માનવવર્તનની દૃઢ અને પારંપરિક ભાત
(D) અનુજો તરફથી મળેલી અપૂર્વ ભેટ
ઉત્તર : (A)
7. આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોને ઓળખો.
(A) ઋતુઓ – હિમાચ્છાદિત શિખરો – તુલસી – નિશીગંધા
(B) સાહિત્ય – ધર્મ – ખગોળ – પંચાંગ
(C) દાંડી – વર્ષા – દિલ્લી – સાબરમતી આશ્રમ
(D) શિલાલેખો મકબરા – વિહારો – મંદિરો
ઉત્તર : (D)
8. નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન પૂર્ણતઃ સાચું નથી.
(A) ભૂમિ-આકારો દ્વારા અનેક ભૂમિર્દશ્યોનું સર્જન જોવા મળે છે.
(B) હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવાં યાત્રાનાં સ્થાનો છે.
(C) હિમાલયમાં નંદાદેવી જેવાં શિખરો બરફથી છવાયેલાં રહે છે.
(D) હિમાલય પર્વત એ ભૂમિદૃશ્ય છે.
ઉત્તર: (D)
9. ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળોને ઓળખો.
(A) મોઢેરા, વડનગર, વિજયનગર, અમદાવાદ
(B) શામળાજી, કોટેશ્વર, જૂનાગઢ, ખંભાલીડા
(C) બહુચરાજી, અંબાજી, હારકા, પ્રકોર
(D) નવસારી, મોઢેરા, પાટણ, વડનગર
ઉત્તર (D)
10. ગુજરાતના પાર્મિક મહત્ત્વ પરાવતાં સ્થાનોને ઓળખો.
(A) વડનગર, ચાંપાનેર, નવસારી, સિદ્ધપુર
(B) દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલીતાણા
(C) શામળાજી, ડાકોર, બહુચરાજી, વિરમગામ
(D) તળાજા, ઝગડીયા, કોટેશ્વર, શામળાજી
ઉત્તર. B
11. કાળિયાઠાકોરનું મંદિર : શામળાજી; રણછોડરાયજીનું મંદિર :
(A) તારંગા
(B) ડાકોર
(C)ગિરનાર
(D) માંડવગઢ
ઉત્તર. B
12. એક જોડકું સાચું નથી.
(A) વૌઠાનો મેળો : ધોળકા
(B) કાળિયાઠાકોરનો મેળો : ડાકોર
(C) નકળંગનો મેળો : ભાવનગર
(D) ભડિયાદનો મેળો : ભડિયાદ
ઉત્તર: (B)
13. રંગે શ્યામ, લાંબું અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક જેમની શારીરિક વિશેષતાઓ ગણાય છે તે કઈ પ્રજા હોઈ શકે ?
(A) હબસી પ્રજા
(B) ઓસ્ટ્રેલોઈડ
(C) કિરાત લોકો
(D) આર્મેનોઇડ
ઉત્તર. B
14. મોંગોલોઈડ લોકો........ વર્ણના હોવાથી તે ‘કિરાત’ તરીકે ઓળખાતા.
(A) શ્યામ
(B) પીળા
(C)ઘઉં
(D) ગોરા
ઉત્તર. B
15. આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતાં વારસાનાં સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે......
(A) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલ છે.
(B) ભારતના બંધારણમાં કારોબારીથી ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવ્યું છે.
(C) ભારતના બંધારણ મુજબ ભારતનું આયોજન પંચ તેના કાયદાનો અમલ કરે છે.
(D) આપણા બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે.
ઉત્તર. (D)
16. આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51(ક)માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં એકનો સમાવેશ થતો નથી.
(A) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી.
(B) જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ.
(C) આપણા આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરવાની ફરજ.
(D) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ.
ઉત્તર. C
• આપેલા પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ આપો.
1. ભારતની ઉત્તરે કઈ કુદરતી સીમા છે ?
ઉત્તર.હિમાલયની ગિરિમાળા
2. ભારત એશિયા ખંડના કયા ભાગમાં છે ?
ઉત્તર. દક્ષિણ
3. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે આવે છે ?
ઉત્તર.સાતમા
4. કયો વારસો કુદરતની ભેટ છે ?
ઉત્તર. પ્રાકૃતિક વારસો
5. કયો વારસો માનવસર્જિત વારસો કહેવાય?
ઉત્તર. સાંસ્કૃતિક વારસો
6. આપણે સૌ કોના સંતાન છીએ ?
ઉત્તર. પ્રકૃતિ
7. પ્રાકૃતિક વારસો કોના પર નિર્ભર છે ?
ઉત્તર.પ્રકૃતિ
8. હિમાલય પર્વતમાળામાં આવેલું નંદાદેવી એ શું છે ?
ઉત્તર. શિખર
9. કઈ ગુફાઓ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ગણાય છે ?
ઉત્તર. ઈલોરા
10. તાના-રીરી મહોત્સવ માટે કયું સ્થળ જાણીતું છે ?
ઉત્તર. વડનગર
11. જૈન તીર્થ પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે ?
ઉત્તર. ભાવનગર
12. રુદ્રમહાલય માટે કયું સ્થળ જાણીતું છે ?
ઉત્તર. સિદ્ધપુર
13. રોઝડી અથવા શ્રીનાથગઢ કયા જિલ્લામાં છે ?
ઉત્તર. રાજકોટ
14. મુનસર તળાવ કયા સ્થળે આવેલું છે ?
ઉત્તર. વિરમગામ
15. ઉત્તરાર્ધ-મહોત્સવ માટે કયું સ્થળ જાણીતું છે?
ઉત્તર.સૂર્યમંદિર-મોઢેરા
16. કચ્છ ખાતે કયો ઉત્સવ યોજાય છે ?
ઉત્તર.રણોત્સવ
17. રંગપુર કયા જિલ્લામાં આવેલું છે ?
ઉત્તર.સુરેન્દ્રનગર
18. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?
ઉત્તર કચ્છ
19. લોથલ કયા તાલુકામાં આવેલું છે ?
ઉત્તર . ધોળકા
20. સહસ્રલિંગ તળાવ કયા સ્થળે આવેલું છે ?
ઉત્તર. પાટણ
21. મને લોથલ કયા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર. અમદાવાદ
• મને ઓળખો
1. મને રણછોડરાયજી મંદિરનું સ્થળ ગણે છે.
ઉત્તર. ડાકોર
2. ગુજરાત મને 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક ગણે છે.
ઉત્તર. સોમનાથ મંદિર
3. અરવલ્લી જિલ્લાના............
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: