ભજન કીર્તન સંતવાણી || રામ || સત્ય | પ્રેમ | કરૂણા
Автор: Kuvariya Vijay Mahadevbhai
Загружено: 2026-03-03
Просмотров: 88
Описание: દલિતોના ઉદ્ધાર અને મુક્તિ માટેના પ્રયાસો કરનારાઓ અન્ય સમાજસુધારકોમાં બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર, કાંબળે, ચંદાવરકર, વિઠ્ઠલ રામજી શિંદે વગેરેનો સમાવેશ થતો હતો. તેનાથી દલિતોમાં જાગૃતિ આવી. આદિવાસીઓના ઉત્કર્ષ માટે ગુજરાતમાં ગાંધીજી, ઠક્કરબાપા, જુગતરામ દવે તથા અન્ય સામાજિક કાર્યકરોએ કામ કર્યું. આવા અનેક પ્રયાસોથી દલિત વિવિધ વિદ્યાશાખાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનાં સ્થાન, સ્થિતિ, હક, લાભ, વિશેષાધિકારો પ્રત્યે જાગ્રત બની. સામાજિક અને અન્ય પરિષદોમાં હાજર રહીને સામાજિક અન્યાયો અને ભેદભાવોનો સામનો કરવા લાગી. આને પરિણામે સ્ત્રીઓની સ્થિતિ સુધરી અને તેમની વિવિધ સંસ્થાઓનો અભ્યુદય થયો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: