રાજ્યના તમામ યુવાનોના મનને શાંતિ મળશે એવો ન્યાય અપાવીશ: કિશન ભરવાડ હત્યા કેસ મામલે બોલ્યા હર્ષ સંઘવી
Автор: Zee 24 Kalak
Загружено: 2026-02-09
Просмотров: 1325
Описание:
ગુજરાતના તમામ યુવાનોના મનને શાંતિ મળશે એવો ન્યાય અપાવીશ: કિશન ભરવાડ હત્યા કેસ મામલે બોલ્યા હર્ષ સંઘવી
#gujarat #ahmedabad #harshsanghavi #dycmharshsanghavi
બહેન-દીકરીઓના દુષ્કર્મીઓ અને અપરાધીઓ સામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક વલણ ચાલુ રાખવાનો હુંકાર કર્યો છે.
સાથે જ તેમણે એ પણ સંકેત આપ્યો છે કે ગંભીર ગુનાઓના
આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ ચાલુ રહેશે. જી હા,,, અપરાધીઓ
સુધરી જાય નહીં તો ગુજરાતની પોલીસ તેમની ટાંટિયાતોડ સર્વિસ કરવાનો
એક પણ મોકો નહી ચૂકે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હત્યારાઓ અને
ગૌહત્યારાઓ સામે થઈ રહેલી કડક કાર્યવાહી મુદ્દે જવાબ આપતાં કહ્યું કે,
કડક સજા મુદ્દે ગુજરાત આખા દેશમાં સૌથી આગળ છે.
1 વર્ષમાં ગુજરાત પોલીસે 15થી 17 ગૌહત્યારાઓને કાયમ માટે જેલમાં બંધ કરી દીધા છે. આ પ્રકારની
કાર્યવાહી કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, ધંધુકાના કિશન ભરવાડની હત્યાનો મુખ્ય આરોપી
જેલમાં જ છે અને તેમની હત્યાના આરોપીને પણ ઝડપથી સજા મળશે.
કોર્ટમાં 60 ટકા જેટલા સાક્ષીઓને તપાસી લેવામાં આવ્યા છે અને હત્યારાઓને
એવી સજા આપવામાં આવશે કે ગુજરાતના દરેક યુવાનોના મનને શાંતિ મળે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: