Tapi Riverfront is Surat's shame
Автор: Khabarchhe
Загружено: 2018-08-21
Просмотров: 369
Описание:
દશામાનાં વ્રતના દસ દિવસ પુરા થતા સુરતના લોકો દ્વારા દશામાની પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન અગાઉ સુરત મહાનગર પાલિકા દ્વારા કૃત્રિમ તળાવની વ્યવથા કરવામાં ન આવતાં લોકોએ તાપી નદીમાં જ મૂર્તિ વિસર્જન કરવા જવું પડ્યું હતું. પરંતુ, તાપી નદીમાં પણ પાણી ન હોવાને કારણે જે મૂર્તિની દસ-દસ દિવસ સુધી પૂજા કરી હતી તે મૂર્તિને ભક્તો રસ્તા પર જ રઝળતી મૂકીને ચાલ્યાં ગયા હતા.
Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - / khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadApp
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: