મકરસંક્રાંતિના દિવસે તમારે આ 3 કામ જરૂર કરવા જોઈએ ! આખુ વર્ષ ધનની વર્ષા થશે !!
Автор: Swasthya Book
Загружено: 2026-01-12
Просмотров: 6483
Описание:
મકરસંક્રાંતિના દિવસે તમારે આ 3 કામ જરૂર કરવા જોઈએ ! આખુ વર્ષ ધનની વર્ષા થશે !!
નમસ્કાર પ્રિય મિત્રો, સ્વાગત છે તમારું અમારી યૂટ્યુબ ચેનલ ધર્મ બુકમાં. મીત્રો મકર સંક્રાંતિ હિંદુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે. પોષ માસમાં જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 14 જાન્યુઆરી, 2026 ના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિના દિવસથી જ ઋતુ પરિવર્તન પણ થવા લાગે છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોય છે. મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાનું સૌથી વધુ મહત્વ હોય છે. માન્યતાઓ અનુસાર, મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યદેવ પોતાના પુત્ર શનિને મળવા માટે
આવે છે.
#makarsankranti #makarsankranti2026 #makarsankrantipuja #makarsankrantiupay #makarsankrantipujavidhi #vastutips #dharmikgyaan #hindufestival #uttarayana #uttarayan2026
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: