વણજોયેલ તીર્થ:પીંડારા ॥ પીંડતારક કુંડ નું પાણી ગુલાબી કેમ છે દસ્તાવેજી પુરાવાની વાત ॥ દશરથ વારોતરીયા
Автор: આપણો મલક - APNO MALAK
Загружено: 2026-03-15
Просмотров: 197
Описание:
દ્વારીકાની પાસે આવેલ પૌરાણીક તિર્થ પીંડારા ,પિતૃતર્પણ માટે મહાભારતકાળથી જાણીતુ આ તીર્થ અનેકરીતે મહાત્મ્ય ધરાવેછે સૌરાષ્ટ્રની લોકબોલીમાં પિતૃતર્પણ એટલે પીંડારું ,આ પિતૃતર્પણ ઘાટની જગ્યાએ આવેલ પાણીના કૂંડનો રંગ ગુલાબી હોય છે એ રહસ્ય વિશે વાત કરતા પરમમિત્ર દશરથભાઈ વારોતરીયાએ ખુબ સરસ માહીતિ આપી
સ્પેશિયલ થેન્કસ
@dashrathvarotariya2648
@RajuChavda-s5s
@MANTHANPRODUCTION
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: