બિનખેડુતને ખેતીની જમીન તબદીલ | જમીન ખેડુત ખાતેદારને પરત
Автор: Legal Advocate
Загружено: 2026-02-19
Просмотров: 693
Описание:
સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949ની કલમ 75 અને 75(એ)
મુખ્ય જોગવાઈઓ:
1) ગેરકાયદેસર જમીન તબદીલીના કિસ્સામાં હવે સ્પષ્ટ અને નિયમિત પ્રક્રિયા.
2) કલેક્ટર આપમેળે અથવા જમીનમાં હિત ધરાવતી વ્યક્તિની અરજીના આધારે કાર્યવાહી શરૂ કરી શકશે.
3) ગેરકાયદે તબદીલી જણાય તો 3 મહિનામાં જમીન અગાઉના માલિકને પરત કરવાનું રહેશે.
4) સમયસર પરત ન થાય તો જમીન સરકારમાં નિહિત થશે અને સરકારી પડતર તરીકે ગણાશે.
કલમ 75(એ) મુજબ: બિનખેડૂત દ્વારા ગેરકાયદેસર ખરીદીના કિસ્સામાં પ્રવર્તમાન જંત્રી કિંમતથી ત્રણ ગણો દંડ એક મહિનામાં ભરવાનો રહેશે અને જમીન ખેડૂત ખાતેદારને પરત કરવી પડશે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વીડિયોને Like કરજો અને અન્ય વકીલ મિત્રો સાથે Share કરજો. આવી જ કાયદાકીય અપડેટ્સ માટે અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
#law
#lawyer
#legal
#advocate
#video
#videos
#viral
#viralvideo
#shortvideo
#youtube
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: