સરદાર ત્યાગી નહીં, વિતરાગી હતા. - paras pandhi l SPSS l Surat
Автор: Shree Saurashtra Patel Seva Samaj
Загружено: 2024-11-17
Просмотров: 15374
Описание:
જાણીતા મોટીવેશન સ્પીકર પારસ પાંધી એ સરદાર સાહેબને ભાવ વંદના કરતા જણાવ્યું હતું કે, દુશ્મન પણ જે તે નફરત ન કરી શકે તેવું વિરાટ વ્યક્તિત્વ એટલે સરદાર. સરદાર ત્યાગી નહિ વિતરાગી હતા. ત્યાગનો જશ પણ નહિ લે તે વિતરાગી કહેવાય છે. બારડોલીના સત્યાગ્રહની સફળતા કે ભારતને અખંડ કરવાનો શ્રેય સરદારે લીધો ન હતો. અસરદાર સરદાર વિષય ઉપર બોલતા પારસભાઈ એ જણાવ્યું હતું કે, કાળજુ સિંહનું રાખો અને સાચું બોલવાની હિંમત રાખો. તેઓ હંમેશા અન્ય સામે લડતા રહ્યા અને લોકોને નિર્ભય બનાવી આઝાદીની લડતમાં જોડવાનું વિરલ કાર્ય સરદાર સાહેબે કર્યું છે. વલ્લભભાઈની દ્રઢ નિર્ણયશક્તિ વિશે બોલતા જણાવ્યું હતું કે, સંકલ્પ જેની રાહ જુએ કે સરદાર સંકલ્પ કરે ને હુ સિદ્ધ થાવ તે સરદારનું તપ હતું. આવા લોખંડી પુરૂષ ભરતરત્ન સરદાર સાહેબને કોટી કોટી વંદન...જીવનમાં કોઈ પણ પડકાર સામે નિડર બની સફળ થવું તે સરદાર સાહેબનો સંદેશ છે. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #sardarvallabhbhaipatel #sardarvanshi #sardar #lohpurush
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat
❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78...
❋ Twitter : / official_spss
❋ Youtube : / @spss_surat
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: